SearchBrowseAboutContactDonate
Page Preview
Page 834
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગસૂત્ર અવિરતિ ટળે કયારે? પહેલુ મિથ્યાત્વ ટળે પછી અવિરતિ ટળે. ટળવાની અપેક્ષાએ પ્રથમ જાય મિથ્યાત્વ અને પછી જાય અવિરતિ, અવિરતિનું સ્વરૂપ જાણવામાં આવ્યુ' તા મિથ્યાત્વને ઊભા રહેવાના વખત નથી. અવિ રતિને વિકૃતિરૂપે ન માને ત્યાં સુધી કુદેવ, ગુરુ અને ધમ' માટે. ત્યારે તા ક્રમ બધના હેતુમાં મિથ્યાત્વને કહેવાની જરૂર નહિ. અવિરતિનું અવિરતિરૂપે જ્ઞાન થાય તે। સમક્તિ. અવિરતિ, કષાય યાગ બધ હેતુ છે એમ કહેો. વિરતિને અવિરતિરૂપે જાણવાની અને ટાળવાની એમ બે ભાગ રાખવા પડયા. જાણવી તેનું નામ સમકિત, તે ઢાળવી તે વિરતિ, મિથ્યાત્વ અને અવિરતિ બે જ જછે. ઊંડા ઊતરીએ તા ખરી જડ મિથ્યાત્વ છે. અઢારે પાપસ્યાનાને પાપસ્થા નરૂપે ઓળખ્યા. બાર અવિરતિ અને ખાર વિરતિ છે તેવા રૂપે આળખી તા સસારને કાળી ટીલી લાગી ગઇ. પાછા । ન હો તેને ક્રેઇ નિયમ નહિ. મિથ્યાત્વ ગયું ત્યારે અવિરતિને અવિરતિરૂપે માનવા લાગ્યા, પાપસ્થાનકને પાપસ્થાનકપે માનવા લાગ્યા. મિથ્યાત્વનું નિકંદન કરવાની જરૂર ૪૨૬ ] [ વ્યાખ્યાન ઢારાભર આગળ વધ્યા નથી છતાં જ્ઞાનીને પૂછો તેા કહેશે કે સાત આઠ ભવમાં મેક્ષ શાતે અંગે ? એક અવિરતિને ખરાબ જાણા, માને તેા અધ પુદ્ગલપરાવતમાં નિયમા,ને અવિરતિને ઢાક્ તા તદ્દ્ભવે મેક્ષ ત્રણ ભવથી વધારે નહિ જે જીવ જગતના કાઈ પણુ જીવ ઉપર ઉપકાર કરવા માગે તે તેને પ્રથમ તેના મિથ્યાત્વનું નિક ંદન કરવું પડે, એના વિના સંસારનું નિક ંદન થવાતું નથી. મિથ્યાત્વનું નિકંદન કરવાની જરૂર છે. તપસ્યાાળા અમથા જમનારા, આમાં અમથા જમનારાને ચાહે ત્યારે મળ્યું તે પાલવ્યું, પણ પારણાવાળાને તા અવીરતા જ ચાય. જે સમ્યક્ત્વ પામ્યા તે અન ંત સ ંસાર કાપી મેક્ષ માટે ઉત્કૃષ્ટ અપૃદ્ગલપરાવત કાળ નક્કી કરે, તેમાંય સાષ વળે નિહ. જેમ પારણામાં નેતરાં માત્રથી સતેજ ન હોય. અહીં
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy