SearchBrowseAboutContactDonate
Page Preview
Page 812
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન કઈ જગો પર ભયે તેનું ઠેકાણું નહિ. અનાદિથી ભૂલતો ચાલ્યો છે. સ્વપણાને ભાન આવવું મુશ્કેલ પડે છે. એકેબિય યાવત પચેંદ્રિય સુધી સ્વનું ભાન આવે નહિ ત્યાં સુધી આ મુદ્દગલપરિણતિ ફસાવનાર છે તેને રાખવી ન જોઈએ તે વિચાર આવે શાને? જગત સ્વના અખાડામાં દાખલ નથી થયું– ગણધરના ખ્યાલમા આ વાત હોય છે કે જગત પરની પીડામાં પડી રહ્યું છે. સ્વના અખાડામાં દાખલ નથી થયું. હવે શું થાય? મુસાફરીમાં નીકળ્યા હોઈએ રસ્તા જેવા દેડીએ. રસ્તે મળી ગયા તે બીજાને લાવવા બૂમ મારીએ છીએ. એક માણસ સીધે ગામમાં જઈને બેસે, બીજાને કહે નહિ તો તેને મૂર્ખ કહે. હાથમાં રસ્તે આવ્યા પછી બીજા ભ્રયા પડનારાને રસ્તો ન બતાવે તે માણસાઈ ન કહેવાય, ગણધર મહારાજે પ્રતિબોધ અને પ્રવજ્ય પામવાની સાથે ચૌદ પૂર્વે અને અગિયાર અંગની રચના કેમ કરી તેને ખ્યાલ આવશે અનાચાર એ ઉન્માગની દેહગણધર મહારાજ પ્રતિબોધ પામ્યા કે ખ્યાલ આવ્યો કે સ્વ - આ છે. સ્વનું ભાન કેમ કરાવું? પરની પ્રીતિ ઓછી થાય, ઉભાગે દોડી રહ્યો હોય તેની દોડ ઓછી કરે તો સન્માર્ગે આવી શકે. અગિયારે અંગમાં પહેલાં આચારસંગ આચારની મુખ્યતાએ કર્યું. ઉન્માગની દોડ ઓછી કરાવવી. ધ, માન વગેરે ઉન્માની દે હતી. આચારને પ્રથમ સુધારી લેવા. અનાચાર એ ઉન્માગની દેડ, આશ્રવઠારને રોકવા તૈયાર થાય નહિ, ખોટા માર્ગથી ખસે નહિ ત્યાં સુધી સાચે માર્ગે લાવી શકાય નહિ. માટે ઠાણાંગજીમાં કહી ગયા તે ધ્યાનમાં આવશે કે આરંભપરિગ્રહના પચ્ચકખાણ માટે ધર્મ સાંભળે. શાસ્ત્રોનાં વાક સાંભળવાને માટે અધિકારી સાધુ ધમ જાણે કે સમક્તિ પામે કે શ્રુતજ્ઞાન પામે કેણુ?
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy