SearchBrowseAboutContactDonate
Page Preview
Page 802
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪] સ્થાનમસત્ર [ વ્યાખ્યાન કાંઈક કરું. આ વિચાર કરીશું તે માલમ પડશે કે ગણધરનામકમને ઉપયોગ કરે તેમાં નવાઈ શી? ચાર જ્ઞાન મળ્યા છે. ગણધર પદવીને. ઉપગ જગતમાંથી મિથ્યાત્વ, અવિરતિ કાઢી નાંખવામાં થયે, પહેલા મિથ્યાત્વી હોય તે ગણધર થાય કે ચૌદ પૂર્વો, બાર અંગ રચેજ એમ ન હ. ત્રષભસેન પંડરીક થયા તેમને પહેલાં આભિહિક મિથ્યાત્વ હતું નહિ. સાચાની ઉત્પત્તિ પછી નકલીને સ્થાન છે. મેળવીને લેગું કરેલું એક સમયમાં દેડવાનું કુદ-નકલી દે, ગુરુ અને કુધર્મ એ ત્રણે કયારે બને છે સાચા દેવ, ગુરુ અને ધર્મ ઉત્પન્ન થયા પછી, રાષભદેવજીનાં કેવળજ્ઞાન પછી એમની ઉત્પત્તિ છે. અષભસેન જે પુંડરીકસ્વામી તે આભિયહિક મિથ્યાત્વમાં ન હતા, અનાભેગિક મિથ્યાત્વ હતું. ન સુદેવને કે ન કુદેવને માનવા આવી સ્થિતિવાળાને છે કે મિથ્યાત્વ, અવિરતિનું સીધું ઝેર ન આવે, પણ આને લીધે અનાદિથી રખડે છું એમ તો લાગે. સન્માર્ગ સૂઝયો હે ત તે આ જીવ અનાદિથી રખડત નહિ. રખડવું ત્યારે જ લાગે જયારે નકામું ફરવું થાય છે એમ ધ્યાનમાં આવે ત્યારે દરેક ભવમાં આ જીવ ગયે, એ જીવે મેળવ્યું કે મેલ્યું. જિંદગીની જહેમતે મેળવ્યું તે પલકારામાં મેલ્યું. શરીર–આવ્યા ત્યારે આગળના અસંખ્યાતમા ભાગનું. દરેક ક્ષણે વધારે કરતા ગયા. ભલે પાંચ ધનુષ્યનું થઈ ગયું. ત્રણ ગાઉએ આવી પહોંચ્યો. આટલું બધું જિંદગી આખી જહેમત ઉઠાવીને મેળવ્યું. ચાલી નીકળે ત્યારે એક સમય. દેવતા–નારકી અસંખ્યાત વર્ષો સુધી મેળવ્યા કરે, મેળવીને ભેગું કરેલું એક સમયમા છેડવાનું. | સરવાળે શૂન્ય એ વેપાર કેવો ? ક ભવ એ હતો કે જિંદગી મહેનત કરીને છોડ્યું નહિ ? એકે નહિ. જેમ કાયાને અંગે કહ્યું તેમ વચનને અને મનને અંગે
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy