SearchBrowseAboutContactDonate
Page Preview
Page 750
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ ] સ્થાનોંગસૂત્ર [ વ્યાખ્યાન કારણેા કયા તે ન ખેાલાયું. સ્નાન એ ધર્મ નથી, સ્નાન વખતે ધર્માંના અધ્યવસાય રહે તેથી સ્નાનને સારું કહી શકે!. નવા સ્નાન કરીને દેવતા અતિથિનું પૂજન કરે. જલથી સ્નાન કરવું તે સારુ છે. સારું કા તા ધમ માનવામાં વિધા શા! સ્નાને અધમ છે તે સારુ ન કહો, ધમ કહેા, ચૌધમને ખરાબ ન ગણુા. શૌચધમાઁ માનવા નથી, ખાટા કહેવા છે, તે સ્નાન ન કરવું તે સારું કહેવું છે,, તા પછી સ્નાન સારુ તે શી રીતે ટે? ભગવાન ઋષભદેવજીના સાધુઓને સ્નાનરહિતપણું, તેથી મરીચિ કંટાળ્યા, “ સ્નાન એ ધમ ” એ પવસાન આવ્યું. સ્નાન એ ધર્મ નથી તેથી નાનને ધમથી બહાર કાઢે, તા તમે પૂજાતે અંગે કરાતા સ્નાનને સારુ` કેમ હા છે? સ્નાનને સારું' કહેતા નથી, સ્વરૂપે સારું' નથી. ભેંસને પગ ભાગ્યા તાપણુ સારું, કારણ ભેંસને ચાર ન ઉઠાવી ગયા, ભાંગવાને અંગે સારું' નથી, ચેારા ન લઇ ગયા તેથી સારું. સ્નાનપાને લીધે સારું નથી પણ દેવતા, અતિથિનું પૂજન થાય તેને અંગે સારાપણું છે. ચ્યામાં ધર્મના સંબંધ કાની સાથે ? સ્નાનની સાથે કે દેવતા અતિથિના પૂજનની સાથે ? દેવતા, ઋતિચિપૂજન સાથે રાખીએ તે દેવતા, અતિથિપૂજન કર્યું' તેથી વધારે ધમ. સ્નાનની અધિકતાને ધર્મની અધિકતા માની નથી. અતિથિ દેવતાનું પૂજન વધારે તેમ ધમ વધારે. વધારે જગા પર ન્હાજો' એમ ઉપદેશ સાધુ આપતા નથી, ન્હાયા તેટલું પુણ્ય તે અદ્વૈતાના વચના. વગર સમજયા ખેલે તેમાં થાય શું? જે લેફ્રેશને તીર્થં ન્હાવાના છે તેને ન્હાયા એટલુ પુણ્ય, ન્હાવામાં પૂણ્યપાને નથી રાખતા. ધમ બુદ્ધિ સ્નાનમાં નહિ, આશ તના વવા માટે સ્નાન. આદ્યાતના વજ્રવી તેનું નામ ધમ,' તેમાં વિધા નથી. દહેરામાં પૂજા કરવાં આવ્યો હોય. સામાન કાઢી નંખાવી ફરી નાહી ભાવે, કૂતરાની વા ઉપાડી, કૂતરાની વિશ્વા ઉપાડવી તે તરીકે લાભ નથી, આશાતના વવા તરીકે ધમ છે. જ્યાં શૌચને ધમ માની લેવા પડે, જેમ જેમ શૌચ તેમ .
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy