SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ ayo] સ્થાનાંગસ્ત્ર [ વ્યાખ્યાન ધમને ભાવક્રિયા તરીકે ગણી શકે. કાઈ મુસાર પાણી પીધું. “મૈં વિયા, મૈને પિયા, અપવા પણ પો” એ ભાવવાળા વિનિયાગમાં ન આવી શકે તેવાની ક્રિયા તુચ્છ યા કહેવી પડેગણધરને પ્રતિમાધ, પ્રત્રજ્યા પામતાની સાથે આાખા જગતના જીવા ક્રમ પાળી શકે, વધારી શકે, મેાક્ષ મેળવી શકે તેવી વસ્તુ ઊભી કરી દઉં એમ થયું. એને માટે ચૌદ પૂર્વી, અગિયાર અગાની રચના રી. જે જેવી રીતે સમજે તેવી રીતે તેને માગ માં લાવવા. ગાંગલિ વગેરેને પ્રતિખાધ કરવા ગૌતમને માલ્યા, ઉદયનના પ્રતિમાષ માટે ખારસા માલ ગયા. એક માણુસની દીક્ષા માટે આટલા માઇલ ! તીર્થંકરને એકલા પતા ગણ્યા છે. ઉત્તમ મૈં ઉત્તમાત્તમમાં કરક ક્યા? જે પોતે કૃતાર્થ થઇ ગયા ફ્રાય, જેને કાંઈ લેવુ' દેવું ન હોય તેવા છતાં ખીજાને કૃતાર્થ થા માટે ઉપદેશ દે તે ઉત્તમાત્તમ છે. આચાય, ઉપાધ્યાય, સાધુને ઉપદેશ દેતાં સ્વપર, ઉભય તારક ગણ્યા છે. તીથંકરને એકલા પરતારક ગણ્યા છે. તે તરી ગયા છે તેથી પેાતાને તરવાનુ નથી. જ્યારે આપણે તેા પાતે નિજ્રા કરી સ્માત્માને ચઢાવવાના છે. અનુગ્રહ બુદ્ધિથી ખેાલવાવાળાને પશુ ધમ કરવા છે.. કેવળજ્ઞાન થયા પછી યાગનિરાલ કરવાને વખત આવશે ત્યાં સુધી તેરમું ગુણુડાહ્યું. વગર મળ્યે જહેમત ઉઠાવે, મળ્યા પછી બીજાને આપવા મથે તે કૃતકૃત્યપણું. સૂર્યનું દૃષ્ટાંત, સ્વભાવથી જગતમાં પ્રકાશે છે. મને કાંઇ લેવાદેવા નથી, તેમ તીથ કરને ઉપદેશ કરીને કંઈ લેવું નથી. તીર્થંકરના સ્વભાવ છે કે પોતે સંપૂર્ણ પામ્યા, જગતને સંપૂર્ણ પમાડવા માટે પ્રયત્ન કરે છે, ખીન્નના આત્માને ચઢાવવાને *ટિબદ્ધ થાય તે વિનિયેાગભાવ. તેજ ભાવનાને અંગે અણુધરેપ્રતિમાષ, પ્રાત્મા પામતાની સાથે પહેલા પૂર્યાં, અંગો રચી દીધા. કારણુ ! દુનિયા દુ:ખ ટાળવાની ક્યારે? જ્યારે પોતે દુનિયામાં પ્રવર્તે ત્યારે. કાંટાથી બચવાના કયારે? કાંટા વિનાની જગ્યાએ જાય. અજવાળુ
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy