SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ બાવનમું ] સ્થાનાંગસૂત્ર [ રહ્યું નીચ ગોત્રને લીધે અ૫હાર આચાર એ વિચારની જ છે. વિચારની પૂર્વકાળની જડ તપાસીએ તે આચાર. જે મનુષ્ય જે કુળમાં હેય તે કુળના પ્રમા માં સંકલ્પવાળે હેય. મહાવીર દેવાનંદાની કૂખે આવે છે, દેવાનંદા ચૌદ સ્વનાં ગષભદત્તને કહે છે. ઋષભદત્ત શાસ્ત્રોમાં પ્રવીણ છે છતાં તે વખતે ફળાદેશમાં શું આવે છે ? પિતાના અભ્યાસને લઈને સ્વપ્નનું ફળ તે બાજુએ લઈ ગયા. અતીત કાળના વિચાર આચારને ઉત્પન્ન કરે છે. કહષભદત્તને ચૌદ સ્વપ્ન દેવાનંદાએ કહી સંભળાવ્યાં. મોઢામાંથી નીકળ્યું શું? નીચ ગોત્રને લીધે અ૫હાર કરવો પડશે. સ્વપ્નને ફલાદેશ ખાટો થયા છે. ફળાદેશથી ફળ આખું અટકી જાય છે. ઋષભદત્ત જે ફલાદેશ કહ્યું તે તેણે કહેવડાવ્યો? આચારે. વેદના પઠન પાઠનને ધંધો હતો. ૪૫ભદત્ત પછી સિદ્ધાર્થ બોલ્યા, પણ ચાઉત વગેરે બેલ્યા નથી. - ષભદરમાં સવારે સ્વ. પાઠકને બોલાવવાનું નથી, સિદ્ધાર્થ સવારે બોલાવવાનું કહે છે. ભગવાન ઋષભદેવજીને અંગે ફલાદેશ દેનાર કોઈ નહિ, તેથી સ્વપ્નના ફળો અંકે કહ્યા. ફલાદેશ ત લાવવો જ જોઈએ. ભીખારી અને મૂળદેવના રવામાં લાદેશમાં ફેરફાર, તે ફળમાં ફેરફાર થઈ જાય. વિચાર, મન એ તે વાંઝી શેઠ ! જે મનુષ્યને જે આચાર હોય તે જ તેના વિચારને ઘાટે છે, તે જ તેના વિચારને ઉત્પન્ન કરે છે. વર્તમાનના થયેલા વિચારે આચારને ઘડે છે. ભૂતકાળના આચાર હોય તે જ જાતના વિચાર ઘડાય. વિચારને ઉત્પન્ન કરનારી ચીજ આચાર છે. વિચાર ચીજ શી ? મને વગણના પુદ્ગલે થઈને મન જોડે પરિણમાવવા. કાયmગમાં કુશળતા હોય તે લેવાના મુદ્દગલે કુશલ લેવાય, દૂધ ચાહે તેવું ચેકનું પણ પાકવાનું ઢાઈમાં. દૂધપાક અંગે કઢાઈને આધાર, તેમ વિચારતે અંગે કાયા આધાર. આચારની પહેલી જરૂર છે. વિચાર-મન
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy