SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન ગની અંદર ભાવના કઈ હેય? હું જે પામે તે ઘણું જ અપૂર્વ પામ્યા. અનાદિ કાળમાં નહિ પામેલું પાપે. વરસાદ વરસ્યો હોય. વરસાદને મહિના, બે મહિના થઈ ગયા હોય, અને ઊંચુ ન આવે તે કહી શકીએ કે બીજ વવાયું નથી. છેડે ન થયા ત્યારે માલમ પડે કે વાવેતર થયું નથી, તેમ આત્માને અંગે વિચારીએ કે આપણને સર્વજ્ઞ ભગવાનનું શાસન તેમનાં વચન મળ્યાં તો પણ કૂતરે ગાદી પર બેસે તે ખાસડાં ચાવે, તેવી રીતે આ છવ સર્વસ ભગવાનનું શાસન પામ્યા છતાં હજી સુધી સંસાર ભયંકર ન લાગ્યો. તે સંસારને ભયંકર કહે છે ખરી, પણ અંદર ભયંકર લાગ્યો નથી. અગ્નિથી ભય પામે છે ત્યાં દ્રવ્ય જાય તેને ભય છે. એ ભય જેવા અંદર વસ્યા તે પેલે ભય હજી અંદર વસ્યો નથી. અહીં ચમકારે થાય છે તે કહી આપે છે. ઝાળ છેટી હોય, આ બાજુ આવતી હોય તે ચમકી ઊઠીએ છીએ. પારકા હાથમાં હથીયાર દેખીએ, હથિયાર છેટું છતાં ત્રાસ છૂટે છે. પણ ભવને અંગે વિચારીએ તો અંદર બળી રહ્યા છીએ છતાં ભયંકર લાગતું નથી. આથી નિશ્ચિત થાય છે કે હજુ ધર્મને છોડ ઊગ્યો નથી. તેનું બીજ પહેલાં વવાયેલ નથી. બીજ નવું છે. અહિં જે ત્રાસ છૂટે છે, તે મિથ્યાત્વની દશાને છૂટે છે. આ ઉપરથી તેવાને મિઠાવી ઠરાવવા માગતા નથી. દુઃખને ચૂરવા કરતાં દુખના કારણ રૂપ પાપને ચૂરવું અઘાતીને ત્રાસ છે. પાડોશીને ઘેર પિક મેલાઈ તેમાં મેકઆ થઈએ છીએ, પણ ઘરના મનુષ્યની એકાણ માંડી નથી. પુદગલને જે દુખ થાય, તાવ આવે, ઝાડે થાય, માથું દુખે એ બધું પાડોશીના ઘરની પિક છે, તેના મોકાણીઆ થઈએ છીએ. તેમ તે મિથ્યાતી પણ થાય. મિથ્યાત્વી દુઃખને અંગે પોકારે છે. શરીરના પડેલા દુઃખને અંગે કંટાળે મિથ્યાત્વને પણ હોય છે, જે શરીરના દુઃખને અંગે કંટાળામાં જઈએ તે જાનવર કે મિથ્યાત્વીની દશામાં. છોકરાને કાટે વા. બાએ કાંટે કાઢયે. પત્થરે લઈ કાંટાને ચૂરી
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy