SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ બેંતાલીસમું ] રથાનાંગસૂત્ર [ ૨૦૩ તાનુબંધી અંજનકરણે રહેલું છે. કયાં રહ્યું છે, શું કહે છે તે માલમ પડતું નથી. પેલે છાયા કે પગલાં ધારાએ માલમ પડે તેમ અનંતાનુબંધી જાય ત્યારે તેનું ચિલ્ડ્રન પડે ત્યારે સમજવું કે એક મજલ થઈ. અઢારે પાપને પાપ તરીકે ઓતપ્રેત થઈને માને એ ચિન, અંજનકરણવાળે ચાલ્યા ગયા તો પણ પગલાં રહ્યાં. તેમ અનંતાનુબંધી ચાલ્યો જાય તેની નિશાની એ કે-ખે પણ પાપસ્થાનક તરફ અનુમોદના થાય નહિ. પાપ તરફ ધિક્કાર એ ધર્મના ચિત્ર તરીકે શાસ્ત્રકારે રાખ્યું. ઔદાય, દાક્ષિણ્ય અને પાપજુસ્સા-પાપના તરફ ધિક્કાર. જર્મને માનતા હતા કે લિા તેડયા તેની દરકાર નહિ, પણ શત્રુ તરફ ધિક્કારની નજર તે તૂટી નથી. મન, વચન અને કાયા એ બધી સાધનસામગ્રી મોહરાજા કબજામાં લે પણ મોહની તરફ ધિક્કારની નજર ખસે નહિ તે ધર્મનું ચિત્ર. અઢારે પાપસ્થાનક તરફ ધિક્કારની નજર થાય ત્યારે પહેલી મજલ પૂરી થઈ સમજવી, પહેલી મજલમાં વધારે વખત ન રહેવાય. એકવાર વાંદર કાળજું લેવા ઝાડે જાય તે છૂટી જાય, પછી વારંવાર છૂટવા ન પામે. મેહરાજાના સપાટામાં કાળજું ઘરે હેય ને આવી ગયો તે એકવાર ટૈ પણ વારંવાર છૂટતો નથી. એ સિવાય ત્રીજો રસ્તો નથી કોઈ પણ સમક્તિીને બીજે ભવ પાપથી વિરમ્યા વગરને હેતિ નથી. બીજે એટલે મનુષ્યને ભવ.ચોથા ગુણઠાણાની સ્થિતિ કાંઈક અધિક તેત્રીસ સાગરોપમ રાખી, અને સમ્યક્ત્વની સ્થિતિ છાસઠ સાગરોપમ અધિક રાખી. શંકા-ચોથે ગુણઠાણે સમક્તિ. સમક્તિની સ્થિતિ છાસઠની તે ચોથા ગુણઠાણાની સ્થિતિ તેત્રીસ કેમ? સમાંધાન-જન્મથી આંધળ, લંગડો થશે દીક્ષા ન લઈ શકે તે પણ સમકિતીને બીજે ભવ પાપથી વિરમ્યા વિનાને હેય નહિ. કાં તે પાપથી વિરમ, નહિ તે સમકિતમાંથી રાજીનામું આપ! બીજા ભવને માટે આ બે શરત છે. એ સિવાય ત્રાજે રસ્તો નથી. તેત્રીસ સાગરોપમથી
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy