SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ મગુચાલીસમું ] સ્થાનોંગસૂત્ર ૨૦૧ જે જે ગુણવાળા તેની ઉપર પ્રમેાદ ભાવના. પ્રમાદ ભાવનામાં સ ગુણાધિક કે ગુણાધિક જોઇએ તેમ નહિ. મેાક્ષમાના પ્રવેશમાં અનુમાદના છે કાઇ ગુણાધિક દેશવિરત પામે તેમાં આચાય આનંદ કેમ પામવાના ? દેશિવેતિ પામે તેથી આચાય થી અધિક થઇ ગયા ? તારા જન્મ સફળ. સમ્યક્ત્વ પામ્યા તેમાં અનુમાન કરે છે. પ્રમે દ એ પેાતાથી અધિક ગુણુતે અ ંગે નહિં પણ ગુણુ માત્ર અધિક ગુણાધિક કેમ ? એટલા માટે કે જ્યાં સુધી મેક્ષમાને લાયકના ગુણા ન આવે ત્યાં સુધી બોજા ગુણે અનુમાદનને લાયક રહેતા નથી. જેટલા એકેન્દ્રિયમાંથી નીકળીને એઇંદ્રિયમાં આવ્યા તે ગુણી થયા છે તેનુ' અનુમાદન નથી. મે ક્ષમાગ ના પ્રવેશમાં અનુમેદના છે. દેશવિરતિ, સમ્યક્ત્વ આવ્યું હોય તે! ત્યાં અનુમેદના. આથી જ આચાય મહારાજ સરખા જે સાતમે, દ્રે ગુહા૨ે રહેલા તે સરસ્વતી દેવી, સમ્યગ્દષ્ટિ દેવતા વગેરેની સ્તુતિ કરી શકે છે. સ્વગુણાધિક લેવા જામે તે। સ્તુતિ કરી શકે નહિ. આયાય' છતાં ઉપાધ્યાયને નમસ્કાર કરી શકે છે. ગૌતમાકિ ગણધરા જે આચાયના સર્વોપરિ છે, તેમા પણુ પાંચે પરમેષ્ઠીને નમસ્કાર કરે છે. અર્થાત્ ગુણાધિકને અગે પ્રમેાદ. શાસનમાં નિયમ છે કે ચતુર્વિધ સંધને અંગે માંડમાંડે નમસ્કાર. ગુણાધિકપણું માનીને એધે નમસ્કાર કરે છે, સ્વગુણાધિક લેવા જાઓ તેા પંચ પરમેષ્ઠીના નમસ્કારની વ્યવસ્થા ઊડી જાય. એ તા હુવાઈ કિલ્લા ઉમાસ્વાતિએ ગુણાધિક શબ્દ રાખ્યા છે. ગુણે કરીને અધિક લાઇનમાં ચઢેલા. ચાદની લડાઈમાં ચારે બાજુની સરહદ પર લડાઈ હતી. કાઇ પણ સરહદવાળાએ છાપા માર્યાં તે ખુશી થાય તેવી રીતે મેહમલ્લની સામા આ શાસને યુદ્ધ ચલાવ્યુ` છે. શાસનની સ્થાપના માહમલને મારવા માટે છે. બધા લશ્કરી માહમલ સાથે સૂઝી રલા છે. મેહને હણવાવાળા, હડાવવાવાળા કાઈ સભ્ય જીવ
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy