SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીસમું ] સ્થાનાંગ સત્ર [ ૯૫ બાયડીનું રહે છે. જુઓ, આને કાંઈ પંચાત છે? બીરબલ–સાહેબ, જાનવર છે. મનુષ્યને ફરજ, હાજત હોય. કેટલીક મુદત ગઈ. પરદેશી મનુષ્યો કરીને ટોપલે લઈને આવ્યા. પાદશાહની દીવી ઠેકાણે રહી, ટોપલે ગબડાવ્યો, બધું ખરાબ કરી નાખ્યું. પાદશાહ ચીઢા. બીરબલ કહે–સાહેબ! જાનવર છે. બીજા ધર્મની દયા-માંકવાને કેરી ન દેખાય ત્યાં સુધી દીવી પકડીને ઊભા રહેવા જેવી છે અન્ય ધુમીઓની દયા કેવળ વચનની, પિતાને આપત્તિ ન આવે ત્યાં સુધીની. જિદગીના ભય વખતે પણ દયા ન છેઠીશ કહેનાર તે જૈન શાસન શિબિનાં દષ્ટાંત આવે છે, તે કયા રૂપમાં લેવું? પિતાને ખેરાક ન મળવાને વખત આવે તે વખતે શું કરે તે પૂરતો પ્રસંગ છે. પિતાની જિંદગીને ભય ઊભો થાય તો દયા ન છેડીશ તે જૈન શાસનમાં છે. નાનાં બચ્ચાંને માટે દશવૈકાલિક કહેવાય છે–આઠ વર્ષની ઉંમરના મનમુનિને ભૂખે મરી જવું બહેતર પણ હિંસામાં ન પ્રવર્તવું પહેલવહેલું આ શું ? જ્ઞાન, ધ્યાનની વાત પહેલાં નહિ. બીજાઓએ જે હદે લાવીને બેધ મેલી દીધો છે તે બધ અહીંથી શરૂ કરે છે. દેવપણું, ગુપણું, ધર્મ હિંસાના પરિહાર ઉપર લટકેલે છે. હિંસાનો ત્યાગ, જેન ધર્મમાંથી ખસેડી દેવામાં આવે છે જેને ધર્મના ગુરુ, દેવ, ધર્મમાં ગુરુવ, દેવત્વ, ધર્મવ નહિ. જેન ધર્મનું જગતમાં જરૂરી, ઉપકારીપણું હિંસા છોડવાને અંગે છે. સોદિયા'સર્વ જગતની દયાને નિરૂપણ કરનાર એ. બીજાં બધાએ મારું રાખીને દયા નિરૂપી છે. છૂટનું સ્થાન કેવળ તીર્થકરે નથી રાખ્યું. tતમુનિનું દૃષ્ટાંત બીજે પ્રાણાંત ઉપસર્ગ કરે, મનથી પ્રતિકૂળ વિચારવાની જરૂર નથી. મારે તો ઘણું મનવાળીને રહેવું હતું. હેતમુનિએ આવીને આમ કહ્યું, અવળે રસ્તે ચાલવું અને આરોપ બીજાના ઉપર મૂકવે. કાળો નાગ એ ખાળીને કરડવા જતો નથી. દબાણ ચંપાણ થાય
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy