SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીસમું ] સ્થાનાંગષ ( ૮૯ આપત્તિ આ આત્મા વેઠી રહ્યો હત–વિસા, જૂઠ, ચોરી, સ્ત્રીગમન અને પરિગ્રહ, આમાંથી બચાવનાર કોઈ ન હતું. જન્મા ત્યારે ઝભલાં, ટોપી, ગળથુથીની વાતે ચલાવી. આગળ ગયા એટલે ભલુવાની વાતો ચલાવી. એનાથી આગળ વધ્યા ત્યારે પરણવાની વાત ચલાવી. દાંત પડી ગયા, ખાટલામાં પડવાની વાત બતાવી. પછી સૂઈ ગયા છે. બા વાતો બતાવી. હિંસા, જૂદ વગેરે આત્માને રખડાવનાર છે એવું જગતભરમાં કઈ બતાવનાર નથી. એક તો એ વસ્તુની માલમ નથી. બીજું માલમ હોય તે બતાવનારે પ્રમાણે વર્તવું પડે. ટીપ ભરાવવા આવે તે પિતે ભરવું જોઈએ ને? પિતે હિંસા વગેરે છોડે તો છોડવાનું કહી શકે તીર્થંકરાએ પોતે હિંસા વગેરે છે. અને તેઓ બીજાઓની આપત્તિ છોડાવવા માટે કરો વખતે પ્રયત્ન કરે છે, તેથી પંચ મહાવ્રત રહ્યાં છે. પાંચ મહાવ્રતો પોતે આચય અને તે પછી તેને સંદેશ આપ્યો. પાંચને અનુક્રમ કહી ગયા, પહેલું પ્રાણુતિપાત-વિરમણ કહી ગયા, અને બીજું મૃષાવાદ-વિરમણ તે જગતના કુદરતી નિયમ પ્રમાણે-ગતિ પ્રમાણે બીજું આવે તે અહીં બતાવ્યું છે. વ્યાખ્યાન ૩૨ શાસ્ત્રની પરંપરા છે ત્યાં સુધી શાસનની પ્રવૃત્તિ ગણધર મહારાજ શ્રીમાન સુધમાસ્વામીજી મહારાજે ભવ્ય જીના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મેમાર્ગની પ્રવૃત્તિ માટે દ્વાદશાંગીની રચના કરતા થકા પહેલાં ચૌદ પૂર્વ અને બારમા અંગની-દષ્ટિવાદની રચના કરી. મકાનની નિસરણ કરતાં મોટાં પગથિયાં હોય તે મોટા માણસ ચઢી જાય, પણ નાનાં બચ્ચાઓ ચઢી શકે નહિ. વજસ્વામીજી સરખા અગિયાર અંગના પારગામી થઈ જનારાને ચૌદ પૂર્વ, બારમું અંગ બસ હતું. જે જીવો તેટલા ક્ષયપા
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy