SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ - -- - - એકત્રીમું ] સ્થાનાગસર [૮૫ આધારે મનુષ્ય ચાલવું એ વ્યવહાર. અગિયાર અંગની રચનામાં પહેલો નંબર આપ્યાગને રાખ્યાં છે. બાચાર–મેલને રસ્તે. આચાર પ્રવર્તે ત્યારથી શાસન, આચાર ન પ્રવર્તે ત્યારે શાસન નહિ. તેથી પહેલાં અંગ તરીકે ગણધર મહારાજ આચારાને સ્થાપન કરે છે. આચારે વ્યવસ્થિત થવા માટે. ગાયને ઘરે બાંધે, ગાયની સારવાર ચાકરી કરે, તે દૂધની આશાએ. ઢોરની વસે ઠાર થવા જેવું.” એ દૂધની આશાએ. આચારને પહેલો નંબર અપાય છતાં તેમાં પરિણામની સુંદરતાને ધ્યાનમાં રાખવાની ખરી. માટે આચાર એ મજૂરી, પરિણામની સુંદરતા એ ગાયનું દૂધ આપણે ગાયની મજૂરી કરીએ અને દૂધ કૂતરીઓ પી જાય તો મહેનતનું ફળ કઈ નહિ. મજબૂત કિલે કઈ કરે તો તે વિચાર આચાર સાધુના પાળીએ, મનમાં મોત લાવે તો કામ ન થાય, માટે વિચારની વ્યવસ્થાની જરૂર. આથી બીજી સૂયગડાંગની સ્થાપના કરીને સ્વ-સમયની, પર–સમયની, સ્વ–પર-સમયની વાત કરી ને વિચાર નિશ્ચિત કર્યા. શહેર સારી રીતે વધ્યું, વેપાર જમી ગયે, હલ્લો ટાળી શકે. પણ જેમ પર રાજ્યના આક્રમણને પ્રસંગ આવે તો વેપાર ખલાસ થાય પણ મજબૂત કિલ્લો કરે તે બચાવ થાય, તેમ વિચાર. આચારને આક્રમણ ન આવે તેને માટે વગીકરણવાળું સ્થાનાંગસૂત્ર. એકમાં નિર્મલમાંથી મલિન, બીજામાં બલિનમાંથી નિમલ તેમાં પાંચમા દાણામાં એક જ વસ્તુ તપાસવાની છે. અન્ય જગતના મતવાળાઓ પોતે પરમેશ્વરને માને છે. આપણે પરમેશ્વરને માનીએ છીએ. બે વસ્તુ સરખી છતાં આંતરે. અવતાર, ઈશ્વર બંને માનીએ છીએ અવતાર, ઈશ્વર ન માનીએ તે મહાવીર, ગષભસવને માનીએ નહિ. આમાં ફરક નથી પણ જમેની ઉધાર રકમમાં મેલી દે તે, ભૂલ થાય તે એક ગોટાળો, પણ ઉધારની જગે પર મેમાં મેલી દે તો ડબલ ગેટાળે. એ લેકે ઈશ્વરમાંથી અવતાર માને,
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy