SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ જ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન હતા તે વખતે મહાવીરને કેમ ઓળખવાના હતા તે આકાથી એળખવાના હતા. તીર્થકરને અંગે આત્મા ગુણ મેળવી શકે તે આકારથી. માંસને લે એમને એવો આપણે છે. એ માંસને લેજો પૂજ્ય કેમ? જે મૂર્તિને પત્થર માનીને ચાલે છે તેને માટે આ પ્રશ્ન છે. ભાવ તીર્થકરપણું માંસના લોચા વિના હેતું નથી. તીર્થંકર નામકમ તેને અંગે પ્રતિબંધ. માંસના હાડકાના પૂજારી ! તારી અપેક્ષાએ તું શું અને બોલે છે? અમારે શરીર આત્માને અભેદ છે. તે કેવળતાનસ્વરૂપ છે. અમારે ખુદ તીર્થંકર છે, પત્થર નથી. જેને આકાર-નિક્ષેપ ન માન હોય તેને હાડકાં માંસને ઢગલે છે શું તું તીર્થંકરના આત્માને ઓળખે છે ? તું જેને ઓળખે છે તે શરીર છે તે તે આકાર છે. જે વસ્તુથી ઉપકાર થાય છે, તેના પ્રતિબિંબથી પણું ઉપકાર થાય તેથી તેની સરખાવટ થાય તે સ્વાભાવિક જ છે. આથી જિનેશ્વરની મૂર્તિને જિનેશ્વર તુલ્ય કહેવી તેમાં અડચણ નથી. જિનેથરની મૂર્તિ અને વિનેશ્વર એકરૂપે ગણવેલાં છે. સમવસરણુમાં ચારે દિશાએ પર્ષદા બેસે છે. તીર્થંકર પૂર્વ દિશા સન્મુખ હેાય ત્યારે ત્રણ દિશાએ મતિ જ છે. મતિ અને તીર્થકર વચ્ચે ફેરફાર માનવામાં આવ્યા હોત તે ઈશાન, અગ્નિ ખૂણામાં પર્ષદા એસત? ત્રણે બાજુની મતિ સરખી ગણવામાં આવેલી તેથી બીજા ખૂણાઓમાં પણ પર્ષદા બેઠી. જિનેશ્વરની ગેરહાજરીમાં જિનેશ્વરની પ્રતિમા ખુદ તીર્થંકરની હાજરીમાં દેવતા દેવી આવતાં હતાં કે નહિ? તીર્થંકરની તુલ્ય એમની પ્રતિમા માનવામાં આવી હતી તેથી. બાર પર્ષદ બેઠી હતી. શ્રેણિક ત્રણ કાળ મૂર્તિની પૂજા કરતા હતા. જિનેશ્વરની હાજરી ન હોય તે વખતે જિનેશ્વરની પ્રતિમા છે. કેવળજ્ઞાનીની કિંમત વ્યવહારને અનુસરવામાં વ્યવહારને જૈન શાસન અગ્રપદ આપે છે. કેવળજ્ઞાનીની કિંમત વ્યવહારને અનુસરવામાં. પંદરસે સાધુ મરી ગયા તે મહાવીર
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy