SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ અઠ્ઠાવીસમું ] સ્થાનગિભત્ર [ ૪૭ દીવાને પ્રકાશ માનવામાં વાંધો નથી. સૂક્ષ્મ નિગદ બાદર તૈજસના પુદગલે કરતાં ઘણું બારીક છે. અહીં દીવાની જ્યોત સ્થળ છે તે એનાથી અસંખ્યાતા ભાગ બારીક શરીરવાળાં કેટલાં શરીરમાં રહે ? એક એક શરીરમાં અનંતા છ તાકાત-શક્ષિત ઉપર વિચાર કરીશું તો અનંતા માન્યા સિવાય છૂટકે ન થાય. ઔદારિક શરીર બનવાનું જ્યાં ઊભું કરીએ ત્યાં આત્માની શરીર બનાવવાની તાકાત ઉપર આધાર રહે છે. અનંતા છે મળીને સુક્ષ્મ એવું અંગુલના અસંખ્યાતમાં ભાગનું શરીર બનાવે. આત્માની શક્તિને અનંત ભાગ તે સ્થિતિને નીચેને છે. અનંતાનું સૂમ શરીર તે નિગોદ. તે વનસ્પતિ જ. બાદર વસ્તુ દેખી શકીએ. પૃથ્વી, પાણી આધેય વસ્તુ છે. અગ્નિ બાહ્ય સંયોગથી ઉત્પન્ન થાય છે. વાયુ એ પાણીને બાપ કે દીકરો. સ્થાવર એકેન્દ્રિયના પુદગલો મનુષ્ય પંચેન્દ્રિય તરીકે પરિણમાવી શકે અને પચેન્દ્રિયના પુદગલે માટી થઈ જાય છે. વાયુ અપકાયની સાથે સબંધ રાખે. અપકાય સર્વ જગતમાં વ્યાપક તે કેવી રીતે? બારીક રૂપે પાણી હોય તે આખા જગતમાં વ્યાપી શકે. પાણી એક રૂપે લાંબે કાળ રહે. રહે તે લીલાલને નેતિ દે. વધારે ભાગ છેલામાં છેલ્લા કાર્ય તરીકે લીલલને આવશે. તે જ નિગેદ. એવી રીતે જગતને અંગે. છેલ્લામાં છેલ્લી સ્થિતિ સૂક્ષ્મ નિગોદ વનસ્પતિમાં જ હેઈ શકે. સકામ નિજા તો દેવપણું લાવે જમાં એકેન્દ્રિયપણું હતું ત્યાં સૂક્ષ્મપણાને, બાદરપણાનો ખ્યાલન હતું. બાદરપણું મેળવવું જોઈએ એ ધ્યાનમાં ન હતું. બાદરપણાને રસ્તે લેવા તૈયાર ન હતા, છતાં બાદરપણું મેળવી આપ્યું, એ પ્રભાવ અકામ નિર્જરાને. ત્યાંથી કમ મનુષ્યપણું વગેરેમાં આવ્યા તે પ્રભાવ અકામ નિજેરાને. સકામ નિજર દેવપણું લાવે. કર્મને, કર્મના ફળોને, કર્મના ક્ષય કરવાના ઉપાયોને સમજે અને તેને અમલમાં
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy