SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ પચીસમું ] સ્થાનાંગસૂત્ર [ ૧૯ લક્ષમાં રાખીને પ્રાણાતિપાત-વિરમણ શબ્દ રાખેલ છે. ભાવ-પ્રાણ ધ્યેય છે. દ્રવ્યપ્રાણને બચાવ તે ભાવ–પ્રાણના ધ્યેયથી. ભાવ-પ્રાણને અંગે દ્રવ્ય-પ્રાણુને ભેગ ઉપેક્ષારૂપ થાય દ્રવ્યપ્રાણને બચાવ એ શી ચીજ છે? ભાવ-પ્રાણને બચાવ એ શી ચીજ છે? એક શેઠીઆના કોઈની પાસે પાંચ હજાર લેણા છે. બીજા કેઈ પાસે પાંચ હજાર લેણા છે. એકની મુક્ત બાકી. બીજાને અગવડ દેખી, પાંચ દહાડા પછી દેજે કહ્યું. પહેલાને કહ્યુંપાંચ હજાર માંડી વાળું છું. બીજા પાંચ હજાર ધીરૂં છું. એના કાળજે નિરત કે પેલાને નિરાંત દ્રવ્ય-દયા જે એકેંદ્રિયની કે ચાહે પચેંદ્રિયની તે મહેતલ-મુક્ત બીજું કાંઈ નહિ. એને દુઃખ પામવાનું તે એના કર્મને લીધે. તે જડ ખસેડી શકો તેમ નથી. હમણું દુઃખી થતું બચાવ્યો, ભરી જતાને બચાવ્ય,એટલે હમણું મરી જતા બચાવ્યો.દ્રવ્ય-પ્રાણની જે દયા તે યા–મુત. પાંચ હજાર દેવાને અંગે મુત. બીજું કાંઈ નહિ. એટલી મુક્ત બ, પણ સરવાળે પાંચ હજાર આપવાના. માંડી વાળીને ઊલટા પાંચ હજાર આપ્યા. ભાવ–પ્રાણના બચાવમાં એવી સ્થિતિ છે. વર્તમાન કાળે કર્મબંધ ઓછું, ભવિષ્યમાં મેલની નજીક. તીર્થકર છ કાયની દયા પ્રરૂપનારા, એમણે સંયમધારીને નદીમાં ઊતરવાનું, સંયમધારી પડી જતા હોય તે વેલડી પકડવાનું, ભાવ-પ્રાણનું ધ્યેય રાખીને ફરમાવ્યું. સંયમધારી એક જીવ એને બદલે પાણીમાં અસંખાતા જીવો મરવાના. દ્રવ્ય–પ્રાણુના હિસાબે લેવા જાય તે ભગવાન નદી ઊતરવાની, બાળ-ગ્લાન માટે લાવવાનું, વેલડી પકડવાનું વગેરે આજ્ઞા આપી શકે નહિ. ક્ષીણુની શાંતિ કરવા માટે અશુદ્ધ પાણી કરે તે અલ્પ પાપ ને બહુ નિર્જરા. જીવમાં દ્રવ્ય-છવ, ભાવ-જીવ વિભાગ થાત નહિ.ભાવ-પ્રાણુની કિંમત વધારે ગણુઈ, ત્યારે સંજમરૂપી ભાવ-પ્રાણને બચાવ કરવાની અપેક્ષાએ નદી ઊતરવાની રજા અપાઈ. ભાવ-પ્રાણને
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy