SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ અગિયારમુ' ] સ્થાનાંગસૂત્ર ૧૪૯ ને? બારીક કણીયાને સૂક્ષ્મદર્શક યંત્રથી જોઇએ તેા બે કરોડ અગણાતેર લાખ કટકા ગણાય. તેા છઠ્ઠા ભાગવાળા, ત્રીસમા ભાગવાળા સત્નો સરાઈ જવાના કે બીજુ કાંઈ ? એક પરમાણુના જ વિચાર કરીએ તે એ બધાની જીભ બંધ. ખરી રીતીએ તેા વ્યાવહારિક પરમાણુ અનંત મળે ત્યારે કણીઓ થાય. અનંત' શબ્દની મશ્કરી કરવાવાળાને પણ ઉપરતું તે માનવું પડયું. હવે ઈથર સુધી પહોંચ્યા છે. સ્પ, રસ, વગેરેવાળી વસ્તુને ન ઢેખે તે કહે-આત્માને દેખું છું તે કાણુ માનશે? પરમાણુનુ જ્ઞાન ખેાટુ હેાવાને લીધે એમનું સનપણુ ખાટુ' થાય. અન્યની પરમાણુની થિયરી ધાઇ નાખવાની પાણી કેમ બને તે જાહેર વાત ન હતી. અત્યારે તેા હાઇડ્રાજન, ઓકિસજનથી પાણી બને છે. એ હવા ભેળી કરી પાણી કરી દેવું, એ હવા કાઢી લે તે પાણી ઊડી જાય. હવે વૈશેષિક, વૈચાયિકાને કહે કે તમારાં શાસ્ત્રો ધેાખીને ધાવા આપે. એમના નિયમ હતા કે જલના પરમાણુ જલમાં રહે, પરમાણુરૂપ જલ નિત્ય. નિત્ય માનવાવાળા છેકરાના પ્રયાગમાં જ પટકાઈ ગયા. ચારે જાતના પૃથ્વી, અગ્નિ, વાયુ, તેજના પરમાણુ જુદા, નિત્ય. એ પરમાણુની નિત્યતાની થિયરી (Theory) પૃથ્વીને પરમાણુ અનાદિ કાળથી પૃથ્વીરૂપે રહ્યો છે, રહેશે. આ તેમને મત. હાઇડ્રોજન, ઓકિસજનથી પાણી કરી ઢા, બેને જુદા પાદી દે તે કાં જાય ? પરમાણુની થિયરી ધોઇ નાખવાની, ઔદારિક વણા ચાહે એકેદ્રિય વગેરે–પૃથ્વીકાય વગેરેના પુદ્ગલ હાય. પરમાણુ માત્ર એક વણા રૂપે રાખ્યા. ઔદારિક ?
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy