SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદઘાત ૧૭ (સુય. ૧)ના “સેલગ' નામના અજઝયણમાં થાવસ્થાપુને પાંચ મહાવ્રતની હકીકત કહી તે અને ચાતુર્માસિક પ્રતિકમણને ઉલેખ છે એ નેમિનાથના તીર્થમાં કેવી રીતે ઘટે તે વિચારવા પાંચ યામ-સમવાય (સ. ૨૫)માં “યામ” શબ્દ મહાવ્રતના અર્થમાં અને તે પણ પાંચ યામ (જામ) એમ સ્પષ્ટ રીતે નિર્દેશાયેલ છે. પ્રસ્તુત પંક્તિ નીચે મુજબ છે: "पुरिम-पच्छिमगाणं तित्थगराणं पंचजामस्स पणवीसं આ એક અપવાદ સિવાય પાંચ મહાવ્રતને બદલે પાંચ યામનો ઉલ્લેખ અન્યત્ર હોય એમ જણાતું નથી. એ ગમે તે છે, કોઈ સ્થળે “મહાવ્રત શબ્દના નિર્દેશપૂર્વક એની સંખ્યા પાંચથી છી કે વધારે દર્શાવાઈ હોય એમ જાણવામાં નથી, અને એથી મહાવ્રત પાંચ જ એમ જે વ્યાખ્યાતાએ ભારપૂર્વક કહ્યું છે તે યથાર્થ છે. વૃક્ષ અને વાડ– અહિંસા એ વૃક્ષ છે ને બીજા મહાવ્રત આને અગેની ભાવનાઓ વાચનાન્તરમાં આવશ્યક અનુસાર જણાય છે એમ અભયદેવસૂરિએ આની ટીકા (પય ૪પ)માં કહ્યું છે. ૨. આગમાં અહિંસાને સિદ્ધાન્ત એ વિષય ઉપર વિસ્તૃત લેખ તૈયાર કરવામાં મને મુબઈ વિધાપીઠ તરફથી મળેલું સંશોધન-દાન પ્રેરક બનવાથી હું આ લેખ લખી શકે. આનંદની વાત તે એ છે કે આ લેખના ત્રણ હપ્તા અત્યાર સુધીમાં આ વિધાપીઠના સામયિકમાં પ્રકાશિત થયા છે અને ગ્રન્થસન્દર્ભને લગતો ચોથો ૯તે આવતે વર્ષ છપાશે. પહેલા હપ્તા તરીકે પ્રકરણ ૧-૫ નrts No. 21માં પૃ. ૮૮-૧૧૮ માં. બીન હપ્તા તરીકે પ્રકરણ ૬-૮ No. 29 માં પૃ. ૭૨ -૮૬ માં અને ત્રીજા હપ્તા તરીકે પ્રકરણ ૯ ૧૧ અને બે પરિશિષ્ટ
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy