SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ દસમું] સ્થાનાંગસૂત્ર ૧૩૯ મૃષાવાદ વિરમણ એટલે સાયની ચેરી બીજું મહાવ્રત એટલે શું? અનંતા ગુણમાને એક ગુણ, તેમાંને એક અનંતમે ભાગ, તેને પલટ કરવાની દાનત. તેમાં પાપ ગણ્યું તે આત્માને જીવનથી માર્યો તે કેટલું પાપ ? થયેલું અસંતું જ્ઞાન, થવાનું જ્ઞાન તેડી નાખ્યું જીવન તેડી નાખ્યું, તેને બંધ ન કરીએ ત્યાં સુધી ગઠડીની છુટ્ટી ને સેયના સોગન. તમે મૃષાવાદી, એક આત્માના અનંતા ગુણે, તેમાં એક ગુણ તેમને અનંતમે અંશ. આટલું કહીને ગૌણ કહી નાખ્યું. મૃષાવાદવિરમણને સેયરૂપ બનાવ્યું. ઉસૂત્ર અને સંસાર વધારે હિંસાની પ્રતિજ્ઞા ન કરી હોય ત્યાં સુધી મૃષાવાદની પ્રતિજ્ઞા શેભતી નથી. તેથી પ્રાણાતિપાતવિરમણ પ્રથમ રાખ્યું. હિંસા કરવાવાળે હિંસાથી અને સંસાર એકી સાથે ન ઉપાર્જન કરે પણ જૂઠું બોલનારે જિનેશ્વરના વચનની સામે ઉસૂત્ર બેલે, ઉસૂત્ર બોલનારને સમ્યકત્વને નાશ. પામેલું સમ્યકત્વ, પામેલે ધર્મ નાશ પામે, એટલું નહિ પણ અનંત સંસાર. ઉત્સવનું ભાષણ સમ્યકત્વને નાશ કરીને બેસી રહેતું નથી, પણ અનંતા સંસાર સુધી માર્ગને જગ મળવા દે નહિ. જે બુદ્ધિશાળી છે તે પ્રાણ ત્યાગ થઈ જાય તે પણ ઉસૂત્ર બેલે નહિ. જૂઠું છોડવું તે સેય તરીકે કે ગઠડી તરીકે ? જરા વસ્તુ સમજ. આ વસ્તુ કાળી છે તેને પીળી કહી દીધી. આમાં અનંત સંસાર ને ધિને નાશ કરી શકશે ખરો? તીર્થકરે કાળી દેખી છે તેને પીળી દેખીએ તે તીર્થકર વિરૂદ્ધ ખરું ને? કાળીને પીળી કહીએ તે વખતે ઉસૂત્ર ખડું કે
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy