SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન વિદેહમાં, સર્વ ક્ષેત્ર, સર્વ કાળે સરખું રહે. સમયના વાયર લાગે નહિ. જે જમાને બે અઢી હજાર વર્ષને તેમાં સ્થિતિ પલટી જાય તે પાપમ-સાગરોપમમાં પલટતાં પલટતાં નામનિશાન ન રહે. જે શાસ્ત્ર વખતના વાયરાની પેઠે ફરતું હેત તે બેઠું થઈ જાત. જૈન શાસનને અંગે વીસી, વીસી, ઉત્સર્પિણી, અવસર્પિણી, કઈ કાળ, કઈ ક્ષેત્ર હોય તે તેમાં આના સિદ્ધાંતને પલટાવાનું નથી. મહાબતે એટલે શાસનને સ્તંભ - આચારાંગથી આચારની, સૂયગડાંગથી વિચારની મર્યાદા બાંધી, તે સર્વ કાલની કરવા માટે સ્થાનાંગની અંદર વગીકરણની જરૂર છે. વર્ગીકરણ એટલે એક વસ્તુને જુદા જુદા રૂપે વહેંચવું. વહેંચવાથી રહેલી ખૂબી ખ્યાલમાં આવે. વર્ગીકરણ માટે ત્રીજું અંગ. એ અંગના પાંચમા ઠાણની અંદર ગણધરે પ્રરૂપણા કરી કે પાંચ મહાવ્રતે. ઘરમાં નાનાં છોકરાં ગાદી આગળ બેઠા હેય, બાપ, ગઠડી કાઢે, જેવા માંડે, છોકરાં કહે-શું ધંધો લઈ બેઠા છે? બાળકની દષ્ટિ ગઠડીમાં નહિ; ચા પીવામાં, ખાવામાં છે. તેમ જ્યાં સુધી ઊંડા ન ઊતરીએ ત્યાં સુધી મહાવ્રત શાસનના સ્તંભરૂપ કેવાં જરૂરી છે, એ માલમ ન પડે, ઊડા ઊતરીએ ત્યારે દેવ, ગુરુ, ધર્મતત્વ મહાવ્રત ઉપર જ છે. એમ માલમ પડે. બીજા કુદે કેમ? હથિયાર ધારણ કરે તેને “કુદેવ” કહીએ. કારણ હિંસાની સંભવના. સ્ત્રી પાસે હોય તે “કુદેવ” ગણીએ કેમ? મહાવ્રતવાળ નથી. બ્રહ્મચારી નથી. મહાવ્રતવાળા નથી એટલે સાધુ નથી. તેથી મોક્ષ નથી. કારણકે સાધુના વેષમાં મેક્ષ છે.
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy