SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ નવમું] સ્થાનાંગસૂત્ર ૧૨૭ નથી પણ પાંચ મહાવ્રત છે એમ લખ્યું. પાંચ વર્ણો–લીલે, કાળે વગેરે. જ્યાં સામાન્ય ધર્મ જુદે ન હોય, ત્યાં પ્રકાર કહેવાને વખત આવતું નથી. જ્યાં સામાન્ય ધર્મ જુદે રહી શકતે હોય ત્યાં વિશેષ ધર્મ જ કહેવું પડે છે. ઊલટું સમજાવવાની બુદ્ધિ તે પાપ જેમ જીવ બે પ્રકારના ત્રસ અને સ્થાવર તેમ પંરવિ મયે પન્ના ન કહ્યું પણ પંઘ માથા પન્ના કહ્યું તેમાં પણ અનુક્રમે પહેલું પહેલું પ્રાણાતિપાત વિરમણ. મૃષાવાદને પહેલું રાખીએ તે ? કેટલાક પૂવસનાતુ ઘરે ન ધ: (0) કહે છે. આ દાબડી કાળી છે. જગતે જાણ્યું. કેઈની મરજી લાલ કહેવાની થઈ તેમાં પાપ ક્યાં થયું તે સમજાવશે? બેલનારાની જે મરજી થાય તે મતે બોલે. પાપ શામાં? “કાળી માં પાપ, લાલમાં પાપ, કે “છે' માં પાપ પાપ શેમાં? પદાર્થનું સ્વરૂપ જે છે તેનાથી ઊલટું બોલવું તે. ઊલટું સમજાવવાને માટે પદાર્થ જે સ્વરૂપે હતું તેનાથી ઊલટું સમજાવવા માટે છે. જે વસ્તુ અંદર કાળી છે, છતાં પોતે લાલ સમયે; બીજાને લાલ સમજાવવાની બુદ્ધિ તે “પાપ”. લાભાંતરાયના ઉદયમાં લઇ જે તે પાપ ચારી શું પાપ? આ વસ્તુ અહીં મૂકી હતી, જમનાદાસે ઉઠાવીને ગુંજામાં મેલી શુ પાપ ? પાપ શામાં? હાથ અડાડ તેમાં, કે ગુજામાં મેલી તેમાં ? કે ઉઠાવવામાં? પારકી માલિકી બીજાને લાભાંતરાયના લપશમથી મળેલી ચીજ તેને લાભાંત. રાયના ઉદયમાં લઈ જ તેને અંગે “પાપ”. એની માલિકી તેડી પિતાની માલિકીમાં લાવવી.
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy