SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન ગણુકૃત રચનાના પ્રભાવ ગણુધરીએ સૂત્રની રચના ન કરી હોત તે આપણી શી વલે થાત ? સૂત્રની રચના કર્યા છતાં કાઈ આમ કહેવાવાળા નીકળે તેા સૂત્રની વ્યવસ્થા ન હેાત તે આ કાળમાં શું થાત ? જંગલી વૈકામાં કાયદો ન હેાવાથી ગમે તેમ વર્તે. ગણુધરે સૂત્રેા ગૂંથ્યાં ન હેાત તે ધર્મમાં જંગલી જ રહેત. મધુ મધારણ આગમને આધારે, ગણધરાએ ગૂંથી લીધુ, તે માંઢે ચાલ્યુ. સ્ત્રીએ લગ્નનાં ગીત ગાય છે એ કયા કાગળ પર લખ્યાં હતાં ? માંઢ ને માંટે ચાલ્યાં. ગણધરોની રચના માંઢે મઢે ચાલી. સ્ત્રીઓને છાજીયાં યાદ રહે છે, પણ આપણને સૂત્ર યાદ રહેતાં નથી. તેમના જેટલે પશુ તમને રસ નથી. તીર્થંકરના વચનેા જે ગણુધરે એ ગ્રંથ્યાં તે ‘તી’. એ શાસન તારનાર છે. ગણુધરીએ આગમનું રચવુ કર્યું, ત્યારે શાસન પ્રવર્તી શકયું. શાસનના હિતને માટે સૂત્ર પ્રવત્યુ. જો અત્યારે આ ન હોત તેા સાધનાવાળાને શાના આધારે પ્રવવું? ખાધકથી બચવાના રસ્તા કાંઈ ન રહેત. જેમ જંગલી લેકે છે, તેમ તેમની પેઠે ધમમાં જંગલી રહેત. મેાક્ષમાર્ગમાં જીવાને લાવવા, રાખવા, વધારવા કાઈ પણ કાર્ય કરી શકતુ હાય તા તે ગણધર ભગવાનની રચના. દેવને ઓળખાવનાર ગણુધરરચના વાત ધ્યાનમાં આવશે ત્યારે 'હરિભદ્રસૂરિનુ વચન સમજાશે. જેને આત્માનું હિત કરવાની ઈચ્છા થઈ છે તેણે આગમને આદર કર્યો છે. જો આગમનેા આદર કરે તે દેવ, ગુરુ, ધને માનેલાં છે. તીથ કરેાની માન્યતા આગમને અંગે ૧ પરિશિષ્ટ પહેલું નંબર (૪) જુએ
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy