SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ આઠમું]. સ્થાનાંગસૂત્ર નિરપેક્ષપણે માર નહિ એવી વિરતિ છે. ત્રસ જીવે મુઠ્ઠીભર, તેની દયા કરાવે છે. પિલા અનંતાની હિંસા છૂટી રાખે છે. તેને “ધમી' કહેવાય કેમ? જૂડાને અંગે-મટકું જૂઠું બંધ-ગાયને વેચે લે ત્યારે, ભૂમિ, કન્યા વગેરેનું. કેઈક વખત થવાવાળી વાત તેને બંધ રાખે. રેજનાં રેળાને ગબડાવતું રાખે તે ખાળે ડૂચા ને દરવાજા મોકળા. ચોરીને અંગે દુનિયા એર કહે તેમ ન કરવું. એટલે ભગવાનને, ગુરુને ચેર ન ગણાઉ એમ કર્યું. સ્વામી સાચા હોય તેની દરકાર નહિ, દુનિયા ગણે તેને માન. કેરી દેખી. આબે ટ આપી? કે કેરી તોડી? સાચા માલિકને સમજીને ચેરી વર્જવી નથી. નથી તે સાચે માલિક તે માલિક કબૂલ. ચાહે તે દુનિયાદારીમાં માલિક ગણાય તેનું ન આપ્યું ન લેવું. તે યે ખાળે ડૂચા, દરવાજા મોકળા છે. પિતે બ્રહ્મચર્ય ઉચ્ચરે પણ છોકરાની વહુ ન આવતી હોય તે સાસરે લડવા જાય. છોકરાને માટે સગાઈ કરવા જાય. તે વગેરેની પિતાને છૂટ. ફક્ત પિતાના શરીર પૂરતે ત્યાગ. બીજાની છૂટ આવા ખાળે ડૂચાવાળા કે જેને દરવાજે ડૂચો માર્યો નથી તે કબૂલ? આવી રીતે શ્રાવકનાં વ્રતો હોવાથી એને ધર્મપક્ષમાં ગણાય કેમ ? અણુવ્રતવાળે દરવાજા બંધ કરવાની ભાવનાવાળે છે અણુવ્રતવાળે દરવાજે ડૂચા મારવાની દાનતવાળે છે. એમ માનીએ ત્યારે હેમચંદ્રસૂરિ કહે છે - અહિંસાના ધર્મને જાણનારો એ સ્થાવરની નિરર્થક હિંસા ન કરે. દરવાજા બંધ કરવાની બુદ્ધિ તે હતી. જે એ બુદ્ધિ ન હોત તો એ પરિશિvટ પહેલું નંબર (૨) જુઓ.
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy