________________
અધ્યયન ૪ યુ.-ઉદેશો ૨ જો.
( ૨૧ )
h
જ્યગને અર્થે લઇ આવેા, જે થકી માણસે મુખ સતેજ દેખાય તથા વાંસના ડૅડીયા પેઢી પ્રમુખ વજ્રાલંકારાદિક રાખવાને અર્થે લઇ આવે. ॥ ૮॥
વળી દ્રવ્ય સંચાગે નીપજાવ્યું એવું નંઢીચુર્ણ તે એઠ રંગવાને અર્થે કાઇક પ્રકારે લાવા, આ તાપ તથા વૃષ્ટી રાખવા ભણી છત્ર લાવે, તથા ઉપાનહુ જે મેાડી પ્રમુખ તે પગ રાખવાને અર્થ સમ્યક્ પ્રકારેલાવા, દાત્રાદિક શસ્ત્ર નીલાશાક પત્રાદિક ચ્છેદવાને અર્થે લાવા, નીલા વજ્ર રંગાવી આપે। લાલવસ ૐગાવી આપેા, એ રીતે વચન કહે. । ૯ । રૂડી હાંડલી પત્રશાક અન્નાદિક પકાવવાને અર્થે લાવે, તથા પિત્તાપશમાવવાને અર્થે અથવા સ્નાન કરવાને અર્થે આમળાં લાવે, પાણી રાખવાને અર્થે ધડા ફૂલા ઇત્યાદિક લાવે, જેણે કરી ગારોચનનું તિલક કરિયે તેવી શાલ લાવા તથા જેણે કરી આંખ આંછ્યું એવી શિલાકા લાવે, ઉન્હાલા જે ગ્રીષ્મકાલ વિશેષ તે દિવસે વાયુ ઢાળવાને અર્થે વીંજણા લાવા
ગા
ચીપીએ જેણે કરી નાશિકાના નિમાલા લુચીયે કાઢીયે તેને સંડાસક કહિયે વળી કાંશકી જેણે કરી માથાના વાળ સમારિયે તે તથા વેણી માંધવાને અર્થે ઉનની કાંકણી એ વ
સ્તુ આણી આપે। જેણે કરી સુખ વર્ણાદિક રૂપ સરીર દેખાય તેને આર્શી હિંચે તે આણી આપેા, દ્વૈત પ્રક્ષાલન કરવાને અર્થે દાંતણ માહરા સમીપે લાવે. । ૧૧ ।।
પુંગીલતે સેાપારી નાગરવેલીના પાનના મીડા પ્રમુખ તથા સૂત્ર શીવવાને અર્થે સૂઇ એ વસ્તુ લઇ આવે, ઘટાદિક ભાજન એટલે લઘુનિતિ કરવા નિમિત્ત રાત્રીને સમયે મને બાહેર નિકળતા બીક લાગે છે તે માટે તે ભાજન આણી પા, તલાર્દિક ધાન સેધવાને અર્થે સુપડું લાવે, ધાન