SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૨ જુ.-ઉદેશે ૨ જે. (૪૫) યાદિક જાણવા, આ ૧૫ | તથા તે ચારિત્રિએ પુકત ઉપસર્ગ પડયો છો જીવિતવ્યને વાંછે નહીં કિંતુ મરણ આગમિને પરિસહને સહન કરે, તથા પરિસહ સહન કરવા થકી પૂજાના અભિલાષી ન થાય એ રીતે તે શુનાગારગત ચારિત્રિયાને મહાદ્રિ ઉપસર્ગ તે સહન કરતાં સુલભ હોય, ૧૬ વળી બીજે ઉપદેશ કહે છે. (ઉપનીતત૨) એટલે જેણે પિતાના આત્માને જ્ઞાન, દર્શન અને ચારિત્રને વિષે પહચાડો છે. તથા (વાઈ) એટલે જેનો આત્મા અન્યને ઉપકારી હોય તેને ત્રાઈ કહિયે, તથા વિવિક્ત આશન એટલે સ્ત્રી તથા પશુ પંડકે કરી વિજત એવા ઉપાશ્રયને સેવનાર તેને સામાયક ચારિત્ર જાણો, જે ચારિત્રિઓ પિતાના આત્માને પરિસહ ઉપસર્ગ ઉપના થકા ભયને દેખાડે નહીં, એટલે ઉપસર્ગ ઊત્પન્ન થયાથી બીહે નહીં. તે ૧૭ || વળી ઉશ્ન ઉદક તથા તઑદને ભેગવનાર એટલે ઉશ્ન થકાં શીતલ ન કરે, કિંતુ ઉદક છતાંજ પાન કરે; કૃત અને ચારિત્ર ધર્મને વિષે સ્થિત મુનિરાજ એટલે તત્વને જાણ લ જાવંત એટલે અસંયમે પ્રવ થકે લજ્જા પામે, એવા સાધુને પણ રાજાદિક ને સંસર્ગ અસમાધિજ થાય, તથા ગતસ્ય યથેકત અનુષ્ઠાનના કરનાર એવા સાધુ પણ રાજાદિકના સંસી કરી સ્વાધ્યાય ધ્યાન થકી ચૂકે. તે ૧૮ છે હવે ઉપદેશ આશ્રી કહે છે, અધિકરણતે કલહ તેને કરનાર એ ચારિત્રિએ વળી પ્રગટ દારૂણ એટલે જીવને ભયનું કારણ એવી ભાષાને બેલનાર એવા ચારિત્રિયાને ઘણે એ જે અર્થ જે મક્ષ તેનું કારણ જે સંયમ તે હણે થાય, એટલે ઘણા કાળે ઉપાજત જે દુકર તપ સંયમ તેને પણ કલહ કરતાં
SR No.023494
Book TitleSuyagadanga Sutra Bhashantar Part 01
Original Sutra AuthorN/A
AuthorTribhovandas Rugnathdas Shah
PublisherTribhovandas Rugnathdas Shah
Publication Year1899
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sutrakritang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy