SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૧૩ મું. ( ૧૭ ) તે પણ હવે કહીશું. તથા પુરૂષનું ધર્મ જે શ્રુત ચારિત્ર રૂપ જે દુર્ગતિ થકી રાખનાર તે ધર્મ અને અસપુરૂષ એટલે પરતીથીક તથા ગ્રહસ્થ, અને પાસસ્થાદિક તેને સીલ એટલે દુષ્ટાચાર તે કહીશું. તથા શાંતી એટલે નિણરૂપ અને પ્રસાર બ્રમણરૂપ એ બન્નેને પ્રગટ કરીશું. તે ૧ / રાત્રિના તેમ દિવસના પણ સમ્યક પ્રકારે ઉઠવ્યા એટલે સાવધાન થયા, એવા જે નિહાદિક જમાલી પ્રમુખ સ્વદર્શની તથા બેટિકાદિક અન્યદર્શની તે તથા પ્રકારે તીર્થકરાદિક પાસેથી સંસાર થકી નિકળવાનું ઉપાય એવો જે, પંડિત ધર્મ તેને પામીને જમાલી પ્રમુખની પેરે કમને, ઉદયે, તે શ્રી તીર્થકર ભાષિત, એવે સમાધિવત એટલે સમ્યક દર્શનાદિક, ધર્મ, તેને અણ સેવતા થકા કદાગ્રહીપણાને લીધે મિથ્યાત્વના પેર્યા સ્વદે યથા, તથા એટલે જેમ તેમ બોલતા શ્રી સર્વજ્ઞના માર્ગને ઉથાપતા, અને કુમાર્ગને ઉપદેશ કરતા એ રીતે પ્રવતા કદાપિ પિતાને આચારના શિખવનાર એવા ગુરૂ જે મહાનુભાવ તે પ્રત્યે પણ કઠોર વચન બોલે ૨ તે સ્વાગ્રહિ પુરૂષ તે વિશે ધિત શુદ્ધ નિર્દોષ માર્ગ તેને આચાર્યની પરૂપણ થકી ઉથાપિને કહે, એટલે જે પોતાના ભાવે એટલે સ્વ ઈદે બોલે, તે અહા છંદપણા થકી ઘણા ગુણ જે જ્ઞાનાદિક તેનો આસ્થાન થાય, કેમકે એ સ્વાભિનિવેશ, મિથ્થાત્વના, ભાવ થકી કરીને જે જ્ઞાન શંકા એટલે શ્રી નાગમને વિષે શંકા લાવીને મૃષા બોલે કપિત, જે રૂચે તેવો બોલે તેણે કરીને ઘણું ગુણાનો આસ્થાન એટલે કુભાજન થાય, ફા - જે કોઈ પૂછે, જે તમે કેની પાસેથી ભણ્યા છે ! તે વારે પિતાના આચાર્યનું નામ ગેપવીને બીજાનું નામ કહે, તે નિશ્ચ થકી આત્માર્થ જે મોક્ષને અર્થ તેને વચ્ચે છે, એ તાવતા તે
SR No.023494
Book TitleSuyagadanga Sutra Bhashantar Part 01
Original Sutra AuthorN/A
AuthorTribhovandas Rugnathdas Shah
PublisherTribhovandas Rugnathdas Shah
Publication Year1899
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sutrakritang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy