SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ " v અધ્યયન ૧ લું-ઉદેશ ૧ લે. ( ૧૧ ) -~~-~અર્થાત અનતિવાર મરણ પામે, ૨૫ . વળી તે જે સ્થિતિને પામે તે કહે છે નાના વિધ પ્રકારે છેદન ભેદન તાડનાદિક દુ:ખને વળી વળી અનુભવે છે તે દુ:ખ ક્યાં પામે? તો કે સંસાર ચકવાળને વિષે પામે તે સંસાર કેવો દુસ્તર છે તો કે મૃત્યુ, વ્યાધિ, અને જો તેને કરી યાકુળ વ્યાકુળ છે. એવા સંસારમાંહિ પરિભ્રમના કરતા અનતિ કાલ દુ:ખી થાય, . ર૬ . તે દર્શનીયે વળી અસમંજસ થક-સૂત્ર વિરોધના બોલનારા ઉચે નીચે સ્થાનકે પરિભ્રમના કરતા થકી આગમકાળે અનંતા ગર્ભના દુ:ખ પામશે. એવું વચન, જ્ઞાતપુત્ર, શ્રી મહાવીરદેવ જીભ તેણે કહ્યું તેમ અમે પણ કહીએ છીએ, इति प्रथमा ध्ययन प्रथमोदशक समाप्तं. એ પ્રથમ ઉદેશમાં ભૂતવાદિ પ્રમુખ પરવાદિના મત કહ્યાં. (અથ શ્રી પ્રથમાધ્યન દ્વિતિય ઉદેશક પ્રારંભ.) વળી એક નીયતવાદીને મને એમ કહ્યું છે. એટલે તેને જે અભિપ્રાય છે તે કહે છે. પૃથક પૃથક નરકાદિક ભવે જે જીવ છે, તે પિત પિતાના દેહ સ્થિત થકા સુખ દુઃખને વેદે છે અને થવા તે પ્રાણિ સુખ દુ:ખ અનુભવતા તે સ્થાનથી પિતાનું આયુષ્ય પુર્ણ કરીને સ્થાનાંતરે સંક્રમે એમ નિયતવાદિ કહે છે? વળી પણ બે ગાથાએ નિયતવાદિને મતને અભિપ્રાય કહે છે જે તે પ્રાણી સુખ દુ:ખ અનુભવે છે, એક સ્થાનકથકી બીજે સ્થાનકે ઉપજે છે, તે દુખાદિક તે જીવનું પિતાનું કીધેલું નથી તેમ અનેરા કાળ ઇશ્વર સ્વભાવાદિકનું કરેલું ક્યાંથી હોય,
SR No.023494
Book TitleSuyagadanga Sutra Bhashantar Part 01
Original Sutra AuthorN/A
AuthorTribhovandas Rugnathdas Shah
PublisherTribhovandas Rugnathdas Shah
Publication Year1899
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sutrakritang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy