SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૮ મું. (૧૩૫) દિ તે માયાજ જાણવી. તેવી માયાને પરિહરે, ત્યાગ, સંયમતને તથા જીતેંદ્રિય સાધુને એહિજ ધર્મ સત્ય જાણ, ૧૯ . મહાગ્રતાનું અતિકમ એટલે ઓલંઘન કરવાની વચને કરી, તથા મને કરી, પણ પ્રાર્થના કરે નહી, એ બન્નેના નિષેધવા થકી ત્રીજે કાયાને અતિકામ દૂર થકીજ નિફેદ એમ પતાની મેળેજ જાણી લે, સર્વ થકી કરણ કરાવણ તથા અનુમતિર્યો કરી, બાહ્યાભ્યતર ભેદે કરી, સંવૃત ગુફેંદ્રિય એ છતે, આદાન એટલે સમ્યક્ દર્શનાદિકનું ગ્રહણ કરે. તથા સુષુ આ હાર ગ્રહણ કરે, એમ ગ્રહણ કરેલી ચારિત્રને સમ્યક પ્રકારે શુદ્ધ ક્રિયા સહિત પાળે છે ૨૦ છે - સાધુને ઉદ્દેશીને જે કે અનાર્ય પુરૂ કર્યું એવું જે પાપ તથા વર્તમાન કાળે જે પાપ કરે છે. તથા આગામિક કાળે જે પાપ કર્મ સાવધાનુષ્ઠાન આરંભાદિક સાધુને અર્થે જે કરશે. તે સર્વને મન વચન અને કાયાયે કરી અનુદે નહીં. તે કે અનુમોદે નહીં તેકે, જે મહાનુભાવ આત્મગુમ જિતેંદ્રિય હેય તે, એવા પાપ કૃત્યને અનુમોદે નહીં. ૨૧ છે જે અબુદ્ધ તત્વ માર્ગના અજાણુ પરંતુ વ્યાકર્ણદિક ભણેલા, તેથી લોક માંહે પુજ્ય મેટા કેવાય, એવા વીર પુરૂષ પણ સમ્યકત્વ પરિજ્ઞાન થકી વિકલ હેય, એવા પુરૂષનું જે કાંઇ દાન, તપ, નિયમાદિકને વિષે પરાક્રમ એટલે ઉદ્યમ તે અશુદ્ધ જાણ. તે સર્વ કર્મબંધના કારણને વિષે સફળ થાય. પણ મુખે વૈદ્યની ચિકિત્સાની પેરે કર્મ નિર્જરાના કારણને વિષે - ફળ ન થાય, રર . જે બુદ્ધ તત્વ માર્ગના જાણ, એવા તિર્થંકરાદિક મેટા પુજ્ય પુરૂષ ઘનઘાતિ કર્મ વિદારવાને સુરવીર, સમ્યકત્વ દ્રષ્ટિ હોય, તેમને જેટલે નિયમાદિક ક્રિયા, અનુષ્ઠાનને વિષે ઉદ્યમ
SR No.023494
Book TitleSuyagadanga Sutra Bhashantar Part 01
Original Sutra AuthorN/A
AuthorTribhovandas Rugnathdas Shah
PublisherTribhovandas Rugnathdas Shah
Publication Year1899
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sutrakritang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy