SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ : - અધ્યયન ૭ મું. ( ૧૮ ) જાણ છે ર૭ છે સમસ્ત સંગ તેમાં સ્નેહ તે અધ્યેતર સંગ અને ધન ધાન્યાદિક બાહ્ય સંગ એ બે પ્રકારના સંગ થકી અતીત એટલે રહિત, વિવેકવાન તથા સર્વ શારીરિક અને માનસીક દુ:ખ તેને સહન કરનાર, એટલે પરીસહપસર્ગજનિત દુ:ખને સહન કરનાર જ્ઞાન, દર્શન, અને ચારિત્રે કરી, સંપૂર્ણ કામગાની અભિલાષ રહિત તથા અનિયતચારી એટલે અપ્રતિ બધ વિહારી સર્વ જીવને અભયને કરનાર એવો સાધુ, તે વિષય કષાયે કરી અનાકુલ એટલે કષાયને ઉપશમા કરી નિર્મળ થયેલ છે. જેને આત્મા એ સાધુ મહાનુભાવ જાણો. ર૮ ભાર એટલે સંયમ તેની યાત્રા નિરવાહ કરવાને અર્થે ચારિત્રિએ શુદ્ધ નિર્દોષ આહાર ગ્રહણ કરે, તથા સાધુ પૂર્વ આચરિત પાપકર્મને વિવેક એટલે પૃથક ભાવે વાં છે. તથા પરીસહાદિક ઉપને થકે દુ:ખને ફરો છો, દૈવ શબ્દ સંયમ અથવા ધ્રવ શબ્દ મેક્ષ તેને ગ્રહણ કરે, કેનીપેરે તો! કે જેમ કેઈક શૂરવીર સુભટને સંગ્રામને મસ્તકે શત્રુએ પરાભવ્યો કે પરત ફરીને શત્રુને દમન કરે, તેમ ચારિત્રિએ કર્મ રૂપ શત્રુથી ઉપન્યા જે ઉપસર્ગ અને પરીસહ તેથી પરાભવ્ય પા થકે પણ, કર્મને દમે, અને આત્મ સ્વરૂપને સાંધે, મે ૨૯ . પરીસહોપસર્ગ હણાતે થકે પણ તે સાધુ સમ્યક અહિયાશે કોની પરે તોકે, ફલગ એટલે પાટીઆની પેરે, તિ એટલે રહે જેમ પાટીએ બંને પાસે છેદા તું થયું, પણ રાગ દ્વેષ ન કરે, તેમ સાધુ પણ ઉપસર્ગ પરિસહ ઉપને થકે રાગ દ્વેષ રહિત થકે રહે, અંતક એટલે મૃત્યુ આવવાનો સમાગમ વાં છે, અર્થાત્ પંડિત મરણ વાંછે, પણ તપશ્ય કરી શરીર શેજવાને લીધે દુર્બળતા પામવા થકી મનમાં શંકા તથા ભય
SR No.023494
Book TitleSuyagadanga Sutra Bhashantar Part 01
Original Sutra AuthorN/A
AuthorTribhovandas Rugnathdas Shah
PublisherTribhovandas Rugnathdas Shah
Publication Year1899
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sutrakritang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy