SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ દશવૈકાલિક સૂત્ર વચનને તહેત પ્રમાણુ કરે, ભાવ યુક્ત મનથી તેમને વિનય કરવામાં ભલું જાણે, આમ સદાકાળ ગુરુને વિનય કરે. लज्जादया संजम बभचेर, ૧ ૨ ૩ ૪ कल्लाण भागिम्स विसोहि ठाणं । जे मे गुरु सययमणु सासयति, ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ते ह गुरु सययं पूययामि ॥१३॥ ૧૪ ૧૬ ૧૫ ૧૭ ૧૮ શબ્દાર્થનૈલજાવંત અનુકંપાવંત સંયમવંત બ્રહ્મચર્યવંત મેક્ષ સ્થાનકના અથ આત્માને વિશુદ્ધ કરવાનું સ્થાન જે ગુણવંત મને ૭ ૮ ૯ ૧૦ ગુરુ સદા ભલી શીખામણ દે છે તેવા ગુરુની હું સદાકાળ પૂજા કરીશ. ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ | ભાવાર્થ–લજજાવંત, દયાવંત, સંયમવંત, બ્રહ્મચર્યવંત, મોક્ષના અર્થીઓને આત્મવિશુદ્ધિ કરવાના સ્થાનરૂપ એવા ગુણે કરી સહિત તથા તપ અને ધ્યાને કરી સહિત છે, એવા ગુરુ નિર્મળ સ્થાનકને પામેલા તેઓ મને નિરંતર, લજજા, દયા, સંયમ, અને બ્રહ્મચર્ય એ ચાર સ્થાનક મેક્ષના અભિલાષી સાધુઓને પરમવિશુદ્ધિના સ્થાનકે છે તેને માટે મારા ગુરુશ્રી, મને નિરંતર આ વિશુદ્ધિ સ્થાનક બાબતની મારા ભલા માટે શિખામણ આપે છે. માટે મારા પરમ ઉપકારી ગુરુજીની હું નિરતર સેવા વૈયાવચ-પૂજા કરીશ. આવી રીતે શિષ્યોએ મનમાં વિચારવું અને વર્તનમાં મૂકવાથી પિતાના આત્માનું કલ્યાણ થાય છે,
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy