SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન શ્રાદ્ધગુણ-વિવરણ” ના ગ્રંથને વધુ પરિચય તેની પ્રસ્તાવનામાં આપેલ છે. એટલે તે અંગે અત્રે ખાસ લખવાનું રહેતું નથી. શ્રાવક-ધર્મ” નું નિરૂપણ કરતા આ ગ્રંથની પ્રથમ આવૃત્તિ શ્રી જન આત્માનંદ સભા તરફથી પ્રગટ કરવામાં આવેલ અને તરતમાં જ તે ઉપડી ગઈ હતી. ત્યાર બાદ આજના વિષમકાળમાં શ્રાવક-ધર્મનું જ્ઞાન આપતા સાહિત્ય ને પ્રચાર માટે અમારી પાસે અવારનવાર માંગણી ચાલુ જ હતી, અને ખૂબ વિચાર પછી સુધારા-વધારા સાથે શ્રદ્ધગુણવિવરણની જ બીજી આવૃત્તિ બહાર પાડવામાં આવે તે તે સુગ્ય છે; કારણ આ ગ્રંથમાં થાવક ધર્મ પર ઘણી સરળ તાથી સુરોચક દષ્ટાન્ત સાથે ઘણું કહેવામાં આવેલ છે. આજના યુગમાં સંસ્કારપ્રેમી ભાઈઓ માટે જે આ ગ્રંથનું બરાબર વાચન કરવામાં આવે તે અમોને લાગે છે કે માત્ર
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy