________________
નિવેદન
શ્રાદ્ધગુણ-વિવરણ” ના ગ્રંથને વધુ પરિચય તેની પ્રસ્તાવનામાં આપેલ છે. એટલે તે અંગે અત્રે ખાસ લખવાનું રહેતું નથી.
શ્રાવક-ધર્મ” નું નિરૂપણ કરતા આ ગ્રંથની પ્રથમ આવૃત્તિ શ્રી જન આત્માનંદ સભા તરફથી પ્રગટ કરવામાં આવેલ અને તરતમાં જ તે ઉપડી ગઈ હતી. ત્યાર બાદ આજના વિષમકાળમાં શ્રાવક-ધર્મનું જ્ઞાન આપતા સાહિત્ય ને પ્રચાર માટે અમારી પાસે અવારનવાર માંગણી ચાલુ જ હતી, અને ખૂબ વિચાર પછી સુધારા-વધારા સાથે શ્રદ્ધગુણવિવરણની જ બીજી આવૃત્તિ બહાર પાડવામાં આવે તે તે સુગ્ય છે; કારણ આ ગ્રંથમાં થાવક ધર્મ પર ઘણી સરળ તાથી સુરોચક દષ્ટાન્ત સાથે ઘણું કહેવામાં આવેલ છે. આજના યુગમાં સંસ્કારપ્રેમી ભાઈઓ માટે જે આ ગ્રંથનું બરાબર વાચન કરવામાં આવે તે અમોને લાગે છે કે માત્ર