SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ४२२ दर्शनशुद्धिप्रकरणम् - सम्यक्त्वप्रकरणम् ચાર ભેદ થતા હોવાથી આઠ પ્રકારનો યોગ થાય છે, તથા ૧-ઔદારિક, ૨-વૈક્રિય, ૩-આહારક, ૪-દારિક મિશ્ર, ૫-વૈક્રિયમિશ્ર, ૬-આહારકમિશ્ર અને ૭-કાશ્મણ એમ કાયયોગના સાત પ્રકાર છે. આ રીતે કુલ પંદર પ્રકારના યોગ છે. ૨૩૧ नाणं पंचवियप्पं अनाणतिगं च सव्वसागारं । चउदंसणमणगारं उवओगा बारस हवंति।।२३२।। ઉપયોગ વિચાર : પાંચજ્ઞાન અને ત્રણ અજ્ઞાન એમ આઠ સાકાર ઉપયોગ છે તથા ચાર દર્શનનો અનાકાર ઉપયોગ છે. એમ કુલ બાર પ્રકારનો ઉપયોગ હોય છે. ૨૩૨ मिच्छद्दिट्ठी सासायणे य तह सम्ममिच्छदिट्ठी य । अविरयसम्मट्ठिी विरयाविरए पमत्ते य।।२३३ ।। तत्तो य अप्पमत्ते नियट्टिअनियट्टिबायरे सुहुमे । उवसंतखीणमोहे होइ सजोगी अजोगी य ।।२३४ ।। ગુણસ્થાનક વિચાર : ૧-મિાદષ્ટિ, ૨-સાસ્વાદન, ૩-મિશ્ર, ૪-અવિરતિસમ્યગ્દષ્ટિ, પ-દેશવિરતિ, ૬-પ્રમત્ત, ૭-અપ્રમત્ત, ૮-નિવૃત્તિ, ૯-અનિવૃત્તિનાદર, ૧૦-સૂક્ષ્મસંપરાય, ૧૧-ઉપશાંતમોહ, ૧૨-ક્ષીણમોહ, ૧૩-સયોગી અને ૧૪-અયોગી ગુણસ્થાનક એમ કુલ ચૌદ ગુણસ્થાનક છે. ૨૩૩-૨૩૪ गइइंदिए य काए जोए वेए कसायनाणे य । संयम-दंसण-लेसा भवसम्मे सनिआहारे।।२३५ ।। માર્ગણા વિચાર : ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, વેશ્યા, ભવ્ય, સમ્યક્ત્વ, સંજ્ઞી અને આહાર આ ચૌદ માર્ગણાકાર છે. ૨૩૫ धम्माधम्मागासा तियतियभेया तहेव अद्धा य । खंधा देसपएसा परमाणु अजीव चउदसहा ।।२३६।। અજીવ વિચાર : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણેયના સ્કંધ, દેશ અને પ્રદેશ એમ ત્રણ ત્રણ ભેદ છે, એટલે આ ત્રણના નવ ભેદ થાય છે. પુદ્ગલના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ, એમ ચાર પ્રકાર છે અને કાળનો એક પ્રકાર છે. આ રીતે અજીવના કુલ ચૌદ પ્રકાર છે. ૨૩૬
SR No.023423
Book TitleDarshanshuddhi Prakaranam Aparnam Samyaktva Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages512
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy