SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પકરણ ૧ જિયારા જ્ઞાનસ્થાચિત્રમ્ કચ્છ ૨૮૬ <–(૧/૪) તિ | ત વ વેસિનો પિ મહામરિષદુષ્ટબ્લિર્જિ પરિત્યજ્ઞત્તિ નિષ્ફળविहारादिकञ्च स्वोचितं कुर्वन्तीति विभावनीयम् ॥३/१२॥ વરચિતજ્ઞાનસરત (૧/૨-૭) રિફાન નિયમિપ્રાયમવિષ્યોતિ -> “મિતિ | क्रियाविरहितं हन्त, ज्ञानमात्रमनर्थकम् । गतिं विना पथज्ञोऽपि, नाप्नोति पुरमीप्सितम् ॥१३॥ ટ્રેન તિ રીવને / તદુર્ત દુરાયુધોરો – રોગને સંપૂર્ણ ૨ દૃન્તરીન્દ્રઃ પ્રયુ તે – (૯/ ८७६) । क्रियाविरहितं = स्वाभिधेयार्थ-तात्पर्यार्थानुकूलप्रवृत्तिनिवृत्त्योरप्रयोजकमकारणमनुपधायकं वा ज्ञानमात्रं = सर्वं ज्ञानं अनर्थकं = स्वाश्रयाऽयोग्यत्वतारतम्येनाऽपायकारि इष्टार्थाऽसम्पादकं वा स्यात् । दृष्टान्तेनेदं समर्थयति पथज्ञोऽपि = अभीष्टनगरप्रापकमार्गगोचराऽभ्रान्तज्ञानवानपि गतिं = इष्टपुरसंयोगानुकूलक्रियां विना ईप्सितं = अभिमतं पुरं नाप्नोति = नैव प्राप्नोति । इदञ्चोदाहरणमिष्टार्थालाभापेक्षयाऽતેવું જોનારા બીજા જીવો વ્યવહારમાર્ગ ઉપરનો વિશ્વાસ ગુમાવી બેસે. આવું ન બને તે માટે કેવલશાની પણ ઉચિત ક્રિયાને જ કરે છે. કેવળજ્ઞાની દોષિત ગોચરી વાપરે કે નિષ્કારણ વિહાર વગેરે ન કરે તો પણ તેઓને કોઈ પાપ લાગવાનું જ નથી, છતાં પણ બીજા ધર્મભ્રષ્ટ ન થાય તે માટે તેઓ તેવું ન જ કરે. ઊલટું, પોતાને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હોવાં છતાં પણ સમવસરણમાં ગણધર ભગવંતની દેશનામાં પણ લોકોને આસ્થા પ્રગટે, વધે, ટકે તે માટે કેવલી ભગવંતો પણ ત્યાં ઉપસ્થિત રહે છે. આમ પોતાને આવશ્યક ન હોવા છતાં પણ પરોપકાર માટે કેવળજ્ઞાનીઓ પણ સામાયિક શક્તિના કારણે ઉચિત પ્રવૃત્તિ જ કરે છે તો પછી જેને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું નથી એવા તત્ત્વજ્ઞાની તો નિયમાં શાસ્ત્રોક્ત ઉચિત પ્રવૃત્તિને આચરે જ - આ હકીકતને શાંત ચિત્ત સમજવી. (૩/૧૨) | સ્વરચિત જ્ઞાનસા૨ પ્રકરણના નવમા અટકની છ કારિકા દ્વારા ક્રિયાનયના અભિપ્રાયને ગ્રંથકારથી પ્રગટ કરે છે. લોકાર્ચ :- કિયા વગરનું એકલું જ્ઞાન અનર્થક છે. માર્ગનો જાણકાર પણ માર્ગમાં ગતિ કર્યા વિના, ઈચ્છિત નગરમાં પહોંચતો નથી. (૩/૧૩) ક8 નિષ્ક્રિય જ્ઞાન અનર્થક 8 ટીકાર્ચ - હલાયુધ કોશમાં જણાવેલ છે કે – “ક્ત’ શબ્દનો પ્રયોગ શોક અને અત્યંત હર્ષ - આ બે અર્થમાં થાય છે. <–પ્રસ્તુતમાં “હન્ત' શબ્દ શોક અર્થમાં છે. જે જ્ઞાન પોતાના અભિધેયાર્થ અને તાત્પર્યાર્થીને અનુકૂળ એવી પ્રવૃત્તિ અને નિવૃત્તિનું પ્રયોજક ન બને, કારણ ન બને, કે ઉપધાયક (= અવ્યવહિત ઉત્તરક્ષણમાં ફલોત્પાદક) ન બને તેવું બધું જ જ્ઞાન અનર્થક છે. અર્થાત્ એ જ્ઞાન પોતાના આશ્રયની અયોગ્યતાના તારતમ મુજબ નુકશાન કરનાર બને છે. જે વ્યક્તિએ પૂલ હિંસા વગેરેની નિવૃત્તિની પ્રતિજ્ઞા કરી હોય તથા તેના જીવનમાં થતી પ્રવૃત્તિ તેની પ્રતિજ્ઞાની બાધક હોય અને છતાં પણ તે વ્યક્તિ તેવી પ્રવૃત્તિ ન છોડે તો તેનું શુક જ્ઞાન નુકશાનકારક પુરવાર થાય છે. પછી તે નિષ્ફરપણે પ્રવૃત્તિ કરે તો વધારે નુકશાન થાય. અને પાપનો ભય રાખી પ્રવૃત્તિ કરે તો ઓછું નુકશાન થાય છે. અથવા તો તેવું નિષ્ક્રિય જ્ઞાન પોતાના ઈષ્ટ અર્થનું સંપાદન કરતું નથી. હિંસાના ફૂર વિપાક જાણ્યા બાદ હિંસાને નહિ છોડનાર વ્યક્તિને તેવી જાણકારીનો કોઈ વિશેષ
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy