SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ જીવોનો આહાર જીવો સંસ્થાન ગર્ભજ મનુષ્ય-પંચે તિર્યંચ | છે કે સંસ્થાન દેવો | સમચતુસ્ત્ર સંસ્થાન | શેષ જીવો હુંડક સંસ્થાન ૦ આહારના ત્રણ પ્રકાર (૧) ઓજાહાર - પૂર્વશરીરનો ત્યાગ કરીને વિગ્રહગતિથી કે ઋજુગતિથી ઉત્પત્તિદેશમાં આવ્યા પછી પહેલા સમયે તૈજસકાર્પણ શરીરથી અને બીજા સમયથી શરીર ન બને ત્યાં સુધી ઔદારિકાદિમિશ્ર કાયયોગથી જીવ જે ઔદારિક વગેરે શરીર યોગ્ય પદ્દગલોનો આહાર કરે છે તે ઓજાહાર. તે અંતર્મુહૂર્ત સુધી હોય છે. (૨) લોમાહાર - સ્પર્શનેન્દ્રિય વડે શરીરને પોષક પુદ્ગલોને ગ્રહણ કરવા તે લોમાહાર. તે શરીરપર્યાપ્તિથી પર્યાપ્ત થયા પછી ભવના અંત સુધી હોય છે. (૩) પ્રક્ષેપાહાર - મોઢામાં કોળીયો નાખવારૂપ જે આહાર તે પ્રક્ષેપાહાર. તે ક્યારેક ક્યારેક હોય છે. ઓજાહાર – શરીરપર્યાતિથી અપર્યાપ્ત જીવો કરે. લોમાહાર - શરીરપર્યાપ્તિથી પર્યાપ્તજીવો કરે. પ્રક્ષેપાહાર – પર્યાપ્તા વિકસેન્દ્રિય, પંચેન્દ્રિયતિર્યંચ, મનુષ્ય ક્યારેક કરે. એકેન્દ્રિય, દેવ, નારકી ન કરે. જીવોનો આહાર અપર્યાપ્તાવસ્થામાં પર્યાપ્તાવસ્થામાં એકેન્દ્રિય, નારકી ઓજાહાર | લોમાહાર ઓજાહાર લોમાહાર, મનોભક્ષણ વિકલે. પંચે.તિ. મનુ. ઓજાહાર લોમાહાર, પ્રક્ષેપાહાર ૧. કર્મગ્રંથના મતે સંમૂછિમ પંચેન્દ્રિય તિર્યંચને છ સંસ્થાન હોય. દેવો
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy