SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળગાથા - શબ્દાર્થ ૨૯૩ જ્ઞાનના, કેવળીના, ધર્માચાર્યન, સર્વસાધુઓના અવર્ણવાદ કરનાર, માયાવી કિલ્બિષિક ભાવના કરે છે. (એટલે કે કિલ્બિષિક દેવ તરીકે ઉત્પન્ન થાય છે.) (૧૩) કોઉયભૂઈકમે, પસિણાપસિણે નિમિત્તમાજીવે છે ઈદ્ધિ-રસ-સાય-ગુરુઓ, આભિગ ભાવણે કુણઈ /૧૪ | કૌતુક કરનાર, ભૂતિકર્મ કરનાર, પ્રશ્નાપ્રશ્ન કહેનાર, નિમિત્તથી આજીવિકા કરનાર, ઋદ્ધિ-રસ-સાતા ગારવવાળો આભિયોગિક ભાવના કરે છે. (એટલે કે આભિયોગિક દેવ તરીકે ઉત્પન્ન થાય છે.) (૧૪) તેસીયા પંચસયા, એક્કારસ ચેવ જોયણસહસ્સા રયણાએ પત્થડતર મેગો ચિય જોયણતિભાગો / ૧૫ / રત્નપ્રભા પૃથ્વમાં પ્રતિરોનું આંતર ૧૧,૫૮૩ યોજના છે. (૧૫) સત્તાણઉઈ સયાઈ, બીયાએ પત્થરંતર હોઈ ! પણ સત્તરિ તિત્રિ સયા, બારસ ય સહસ્સ તઈયાએ ૧૬ બીજી પૃથ્વીમાં પ્રતિરોનું આંતરુ ૯૭00 યોજન છે. ત્રીજી પૃથ્વીમાં પ્રતિરોનું આંતરુ ૧૨,૩૭૫ યોજન છે. (૧૬) છાવસયં સોલસ, સહસ્સ પંકાએ દો તિભાગા યા અઢાઈજ્જ સયાઈ, પણવીસસહસ્સ ધૂમાએ / ૧૭ છે. ચોથી પૃથ્વીમાં પ્રતિરોનું આંતરુ ૧૬, ૧૬૬ યોજન છે. ધૂમપ્રભામાં પ્રતિરોનું અંતર ૨૫, ૨૫0 યોજન છે. (૧૭) બાવત્ર સહસ્સાઈ, પંચેવ હવંતિ જોયણસયાઈ ! પત્થડમંતરમેયં તુ, છપુઢવીએ નેવું છે ૧૮ |
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy