SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ મૂળગાથા - શબ્દાર્થ બે દેવલોકમાં ૧૩, બે દેવલોકમાં ૧૨, ૬, ૫, ૪, ૪, બે દેવલોકમાં ૪, બે દેવલોકમાં ૪, રૈવેયકાદિમાં ૧૦ - આમ ઊર્ધ્વલોકમાં ૬૨ પ્રતર છે. (૧૮) સોહમ્મુક્કોસઠિઈ, સગ પયર વિહત્ત ઇચ્છસંગુણિયા પયરુક્કોસઠિઈઓ, જહન્ન પલિઓવમ પઢમે ૧૯ સૌધર્મની ૭ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિને તેના પ્રતરથી ભાગવી, પછી ઈચ્છિત પ્રતરથી ગુણવી. તે તે પ્રતરની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. પહેલા પ્રતરમાં જઘન્ય સ્થિતિ ૧ પલ્યોપમ છે. (૧૯) પલિઓવમ જહન્ના, દો તેરસભાગ ઉદહિનામસ્સા ઉક્કોસઠિઈ ભણિયા, સોહમે પત્થડે પઢમે II ૨૦ સૌધર્મમાં પહેલા પ્રતરમાં જઘન્ય સ્થિતિ ૧ પલ્યોપમ, ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરોપમ કહી છે. (૨૦) એવં દુગવુઢીએ નેઅવ્વ, જાવ અંતિમ પયા ભાગેહિં તઓ કરણે, જા તેરસમે દુવે અયરા ૨૧ / આમ અંતિમ પ્રતર સુધી બે-બે એરીયા ભાગની વૃદ્ધિ કરવી. પછી ભાગોથી સાગરોપમ કરવા, યાવત્ ૧૩મા પ્રતરમાં ૨ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. (૨૧) સુરકપ્પઠિઈવિસેસો, સગ પયર વિહત્ત ઈચ્છ સંગુણિઓ. હિફ઼િલ્લઠિઈસહિઓ, ઈચ્છિયપયરમેિ ઉક્કોસા ! રર ! બે દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિના વિશ્લેષ (અંતર)ને પોતાના પ્રતરથી ભાગવો, પછી ઈચ્છિત પ્રતરથી ગુણવો. નીચેની સ્થિતિથી સહિત તે ઈચ્છિત પ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ છે. (૨૨)
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy