SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૧.૪.૭ (૩૩ આથી જ આપ્ત પુરૂષો પ્રકાર (સાદશ્ય) અર્થને દર્શાવવા તે તે શબ્દની પાછળ ગણપાઠ મૂકે છે. દા.ત. 'શ્રેષ્યઃ #તાશ્ચર્થે રૂ.૨.૨૦૪' સૂત્રમાં શ્રેષાદિ સ્થળે જે દિ શબ્દ છે તે તસૂત્રીય બૃહદ્રુત્તિમાં શ્રેજી વિગેરે સર્વ શબ્દો ગણપાઠમાં નિર્દિષ્ટ હોવાથી અન્ય કોઇ શબ્દોનું ગણપાઠમાં ગ્રહણ કરવાનું શેષ ન રહેતા વ્યવસ્થાવાચી છે. જ્યારે દિ સ્થળે જે માત્ર શબ્દ છે તે તસૂત્રીય નૃહવૃત્તિમાં કૃત વિગેરે સર્વ શબ્દોનો ગણપાઠમાં નિર્દેશ ન કર્યો હોવાથી અન્ય શબ્દોનું ગણપાઠમાં ગ્રહણ કરવાનું શેષ રહેતા પ્રકારવાચી છે. આમ પ્રકારવાચી હોવા છતાંય બૃહદ્રુત્તિમાં વૃત શબ્દની પાછળ મિત, મૂત વિગેરે ગણનો નિર્દેશ કર્યો છે, તેની જેમ પ્રસ્તુત સહ સ્થળે પણ મારિ શબ્દને પ્રકારવાચી ગણી પાછળ વિશ્વ વિગેરેનો ગણપાઠ દર્શાવવો યુક્ત ગણાય. સમાધાન :- બરાબર છે, છતાં અહીં આદિ શબ્દ પ્રકારવાચી રૂપે ગ્રહણ નહીં થાય. કારણ કે જો આ રીતે મધ્યમ અને અધમ શબ્દોને સદૃશ ગણી ગણપાઠમાં ગ્રહણ કરીએ તો સદુશ હોવાને કારણે વૃત્ન, નાત્ વિગેરે શબ્દોને પણ ગણપાઠમાં ગ્રહણ કરવાનો પ્રસંગ આવે અને તેથી તેમને પણ સર્વાદિ સંબંધી કાર્યો કરવાની આપત્તિ આવે. તેથી મધ્યમાન્ અને મધમા ની ‘માર્વપ્રથા' રૂપે સિદ્ધિ શક્ય હોવાથી સર્વારિ સ્થળે આદિ શબ્દ વ્યવસ્થાવાચિતાનો અનતિકમ કરનાર અવયવાચી રૂપે માનવો જ યુકત ગણાય. (3) દષ્ટાંત - (i) સર્વ - જ સર્વ + કે, આ ‘સર્વારે ૦ ૨.૪.૭' - સર્વ + એ = સર્વ (ii) પરમસર્વ - પરમાતો સર્વશ્ર = પરમસર્વ, શેષ સાધનિકા સર્વ પ્રમાણે શંકા - સૂત્રમાં સર્વારે આમ સાક્ષાત્ નામનું ઉચ્ચારણ કર્યું છે. તેથી ‘વિતા નાના રસન્નવિAિ): ન્યાયથી પરમસર્વનામ સંબંધી કે-૩fસ પ્રત્યયોના સ્મા આદેશ શી રીતે થઇ શકે? સમાધાન - પરમસર્વ નામ સંબંધી - પ્રત્યયોના સ્માત્ આદેશ થઇ શકવાના બે કારણો છે. (a) સૂત્રસ્થ ‘સર્વારિ' એ સાદિ એવા ફે-પ્રત્યયોથી આક્ષિપ્ત) નામનું વિશેષણ છે. તેથી વિશેષમન્ત: ૭.૪.૨૨’ પરિભાષાથી સર્વારિ વિશેષણ પોતાના વિશેષ્ય નામનું અંત્ય અવયવ બનતા આ સૂત્રનો અર્થ સર્વ વિગેરે છે અંતમાં જેને એવા નકારાન્તનામ સંબંધી ફે-fસ પ્રત્યયોનો આદેશ થાય છે આમ થશે. તેથી સર્વાઘા પરમસર્વનામ સંબંધી કે.સિ પ્રત્યયોના પણ આ સૂત્રથી આ આદેશ થઇ શકશે. [સંક:- વિશેષમન્ત: ૭.૪.૨૨૩' પરિભાષાથી જો સર્વાદિ અંતવાળા નામોનું ગ્રહણ થશે તો કેવળ સર્વ વિશ્વ વિગેરે નામોના સર્વગ્ને વિશ્વસ્મ વિગેરે પ્રયોગો શી રીતે સિદ્ધ થશે? (A) સૂત્રમાં સાક્ષાત્ જે નામનું ગ્રહણ કરી કાર્યનું વિધાન કર્યું હોય, તે કાર્ય સમાસ વિગેરે થવાને કારણે સમુદાયના અંત્યઅવયવ બનેલા તે નામને ન થાય. (B) કેવળ પ્રત્યયનો પ્રયોગ ન થઇ શકે, તેથી પ્રત્યય પોતાની તરફ પ્રકૃતિનો આક્ષેપ કરે,
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy