SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૧.૪.૨ ‘સ્વરસ્વ હસ્વ-ટીર્ઘ-સ્તુતા:’ ન્યાયની અહીં પ્રાપ્તિ જ નથી. તેથી ‘અન્યત્યવાવે૦ રૂ.૨.શ્કર’ સૂત્રની જેમ વ્યંજનને પ્રાપ્ત આ આદેશને નિવારવા સૂત્રમાં અતઃ પદ મૂકવું જરૂરી છે. (d) આ સૂત્રથી આરંભીને હવે પછીના સૂત્રોમાં અતઃ ની અનુવૃત્તિ ચલાવવી છે. માટે આ સૂત્રમાં અતઃ પદ અધિકાર માટે મૂક્યું છે. (2) શંકા :- ‘પ્રત્યયાપ્રત્યયો: પ્રત્યયચૈવ ન્યાયથી આ સૂત્રમાં પ્રત્યય એવા જ સ્વાતિ સંબંધી નસ્ભ્યામ્ અને ય નું ગ્રહણ થવાનું હતું, પણ વાળન વિગેરે નામોમાં વર્તતા નસ્ ધાતુ વિગેરેનું નહીં. તો સૂત્રમાં સ્વાતિ પદ કેમ મૂકયું છે ? સમાધાન :- સૂત્રમાં સ્વાતિ પદ મૂકવાં પાછળ ત્રણ કારણો છે. તે આ પ્રમાણે - न् (a) ‘ન-બનસત્ વરે૦ ૨.૬.૬૦' સૂત્રમાં જે પૂર્વસ્વાદિવિધિમાં અસત્ વિધિનો નિર્દેશ કર્યો છે તે પૂર્વસ્યાદિવિધિ આ સૂત્રથી શરૂ થાય છે તે જણાવવા સૂત્રમાં સ્વાતિ પદ મૂક્યું છે. તેનાથી ફળ એ મળે છે કે રાખન્ + મ્યાન્ અવસ્થામાં ‘નામ સિવય્ ૧.૧.ર' સૂત્રથી ધ્યામ્ પ્રત્યય પર છતાં રાનન્ નામ પદ બને છે ત્યારે ‘નામ્નો નો॰ ૨.૬.૧૧’ સૂત્રથી રાનન્ ના અંત્ય ર્ નો લોપ થતાં રાન + મ્યાન્ અવસ્થામાં આ સૂત્રથી મ્યાત્ પ્રત્યય પર છતાં રાન ના ૐ નો આ આદેશ થવાની પ્રાપ્તિ આવે છે. પરંતુ સૂત્રમાં સ્વાતિ પદના નિર્દેશથી ‘ન-ષમસત્ ૨.૧.૬૦' સૂત્રનિર્દિષ્ટ પૂર્વસ્યાદિવિધિનો પ્રારંભ આ સૂત્રથી ગણવાથી નન્ અવસ્થામાં જે ર્ નો લોપ થયો હતો તે ‘ષમસત્ ૨.૧.૬૦' સૂત્રથી અસત્ મનાય. એટલે કે રત્ન પણ જાણે રાખવ્ હોય તેમ મનાય. તેથી આ સૂત્રથી ચામ્ પ્રત્યય પર છતાં રાખ ના ઞ નો આ આદેશ ન થવાથી રનમ્યામ્ આવો ઇષ્ટપ્રયોગ સિદ્ધ થઇ શકે છે. અન્યથા રાનાભ્યામ્ આવો અનિષ્ટપ્રયોગ થાત. (b) સૂત્રમાં સ્વાતિ પદ મૂક્યું છે તેથી તેનો અધિકાર ચાલશે. તેથી ‘હિત્યવિતિ ૧.૪.૨રૂ' સૂત્રમાં સ્વાતિ નો અધિકાર આવવાથી તે સૂત્રમાં સ્થાવિ સંબંધી જ હિત્ પ્રત્યયોનું ગ્રહણ થશે. સૂત્રમાં જો સ્વાતિ પદનું ગ્રહણ ન કરીએ તો ‘હિત્યવિતિ ૧.૪.૨રૂ' સૂત્રમાં સ્થાવિ નો અધિકાર ન આવતા તે સૂત્રમાં કોઇ પણ હિત્ પ્રત્યયનું ગ્રહણ થઇ શકવાથી શુચિ + ૭ (સ્ત્રીલિંગ પ્રત્યય) અવસ્થામાં ત્તિ નામના રૂ નો ર્ આદેશ થતા શુવયી આવો અનિષ્ટ શબ્દ સિદ્ધ થવાની આપત્તિ આવે છે. માટે અધિકારાર્થે પણ ‘સ્થાલિ’ પદ સૂત્રમાં મૂકવું જરૂરી છે. (c) સૂત્રમાં ‘સ્થાવિ’ પદનું ગ્રહણ ન કરીએ તો વને સાધુઃ અર્થમાં ‘તંત્ર સા` ૭.૬.૧ ’ સૂત્રથી વન + ય (તષ્ઠિત પ્રત્યય) અવસ્થા પ્રાપ્ત થતા આ સૂત્રથી વનાય આવો અનિષ્ટપ્રયોગ સિદ્ધ થવાની આપત્તિ આવે
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy