SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ૪૭૬ સૂત્રકારશ્રીએ સૂત્રોમાં સૌત્રનિર્દેશો કે જે વ્યાકરણની મર્યાદા બહારના પ્રયોગો હોય છે તે પણ ઘણે ઠેકાણે કર્યા છે. દા.ત. (a) ‘વોજોતો સમાસે ૧.૨.૭’ સૂત્રમાં ‘સૂત્રસ્ત્વાત્ સમાહાર:' ન્યાયથી સમાહારન્દ્વન્દ્વ સમાસ પામેલ વોલ્ડોતો પ્રયોગ પુલિંગને બદલે વૌષ્ઠોતુનિ આમ નપુંસકલિંગમાં થવો જોઇએ. છતાં માત્રાૌરવ થતું હોવાથી લાઘવાર્થે સૂત્રકારશ્રીએ સૂત્રની મર્યાદાને ઓળંગીને પુંલિંગમાં વૌષ્ઠોતો આમ સૌત્રનિર્દેશ કર્યો છે. (b) ‘આપો ડિતાં યે-યાત્-યાસ્યામ્ ૧.૪.૭' સૂત્રમાં હિતાર્ એટલે કે-સિ-૩-ત્તિ પ્રત્યયો અને તે સૂત્રથી છે-ત્ત-ઽસ્-ડિ પ્રત્યયોના પ્રત્યેકના યે-યાસ્યાસ્-યામ્ આદેશ નથી કરવાના, પણ ‘યથાસત્યમનુવેશઃ સમાનામ્'ન્યાયાનુસાર ક્રમશઃ તેઓના યે-યાત્-વાસ્-યામ્ આદેશ કરવાના છે. હવે ‘યયાસક્મ્’ન્યાયની સહાયથી આ રીતે ક્રમશઃ આદેશ ત્યારે થઇ શકે કે જ્યારે આદેશી કે-ઽસિ-૩-હિ પ્રત્યયો અને યે-યાત્-યાત્-યામ્ આદેશો બન્નેની સંખ્યા સમાન હોય અને સૂત્રસ્થ બન્નેના વાચક પદો પણ સમાન વચન ધરાવતા હોય. તો બન્ને બાજુએ આદેશઆદેશી ચાર ચાર હોવાથી સંખ્યાનું સામ્ય તો મળી રહે છે, પણ બન્નેના વાચક હિતાર્ પદ અને યે-યાસ્યાસ્ યામ્ પદ વચ્ચે દેખીતી રીતે વચનનું સામ્ય ન હોય તેવું લાગે છે. કેમકે કોઇને પણ જોતા હિતામ્ પદ બહુવચનાન્ત લાગે અને યે-યાત્-યાત્-યામ્ પદ સમાહારન્દ્વન્દ્વ સમાસ પામેલું એકવચનાન્ત લાગે. પરંતુ વાસ્તવીકતાએ યેયાસ્યાત્-યામ્ પદ ઇતરેતરદ્વન્દ્વસમાસ પામેલું બહુવચનાન્ત પદ જ છે. માત્ર તેને ન પ્રત્યય લગાડી માત્રાલાઘવાર્થે લોપ કરી આ રીતે વ્યાકરણની મર્યાદાને ઓળંગીને સૌત્રનિર્દેશ કર્યો છે. અર્થાત્ ય-યાસ્યાસ્-યામ: ના બદલે યેયાત્-યાસ્યાપ્રયોગ કર્યો છે. તેથી આદેશ-આદેશી બન્નેના વાચક પદો વચ્ચે વચનનું પણ સામ્ય હોવાથી યથાસંખ્ય (ક્રમશઃ) આદેશ થઇ શકે છે. આમ ઉપરોક્ત બન્ને દષ્ટાંતસ્થળે માત્રાલાઘવાર્થે સૌત્રનિર્દેશ કરેલો જાણવો. 99) યથાસર્ન અનુક્રમે. સંજ્ઞાશબ્દ. 100) યાશન 101) થોળવિમાન – પ્રક્રિયા અવસ્થામાં સૂત્રનો વિભાગ કરવો તેને યોગવિભાગ કહેવાય. અર્થાત્ યોગ એટલે સૂત્ર અને તેના બે ટૂકડા કરી તેને બે સૂત્રતુલ્ય માનવું તેને યોગવિભાગ કહેવાય. ક્વચિત્ ઇષ્ટપ્રયોગની સિદ્ધિ માટે સૂત્રમાં યોગવિભાગ કરવામાં આવે છે. - - 102) નક્ષળ લક્ષણ એટલે સૂત્ર અને સૂત્રને લઇને બનેલા શબ્દાદિ પણ ઉપચારથી લક્ષણ કહેવાય છે. 103) નિષ્ફળ − લિંગ એટલે આમ તો ચિહ્ન થાય. અર્થાત્ વિક્ષિત વસ્તુને ઓળખાવનાર ચિહ્નને લિંગ કહેવાય. તો પ્રસ્તુતમાં આપણે જાણવું છે કે શબ્દોને જે પુંલિંગ-સ્ત્રીલિંગ કે નપુંસકલિંગ કહેવાય છે તે તેમનામાં રહેલા કેવા પ્રકારના લિંગને (= ચિહ્નને) લઇને કહેવામાં આવે છે. જો અહીં શબ્દગત પુત્ત્વ-સ્ત્રીત્વ અને નપુંસકત્વને જાણવા લૌકિક લિંગનો (= લોક જેને લઇને સામેવાળી વ્યક્તિ પુરૂષ છે, સ્ત્રી છે કે નપુંસક છે તે જાણે તેવા ચિહ્નોનો) આશ્રય કરવામાં આવે તો ‘સ્તન શવતી સ્ત્રી સ્વાત્, રોમા: પુરુષ: સ્મૃત:। ૩મયોરન્તર યચ્ચ સમાવે
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy