SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનં શંકા : - તમારી વાત બરાબર નથી. કેમકે અમુક સ્થળે શ્રેષ્ટ શબ્દના જ પ્રયોગ થઇ શકે તે માટે નવા ત્રણ સૂત્રોની રચના કર્યા વિના પણ કામ થઇ શકે છે. જેમકે ધાતુપાઠમાં ધૃધાતુનું ઘૂં સેવને (થા..૨૦)' આમ સામાન્યથી જ વિધાન કર્યું છે. પણ ‘અમુક જ પ્રત્યયો લગાડી વૃ ધાતુના ઠરાવીક જ પ્રયોગ કરવા’ આવું ધાતુપાઠમાં કે વ્યાકરણાદિમાં ક્યાંય પણ વિશેષ વિધાન કર્યું નથી, છતાં વૃ ધાતુના ગમે તે પ્રત્યયો લગાડી ગમે તેટલા પ્રયોગ ન થતા કૃતમ્, ઘૂળા, ઘર્મ આમ પ્રયોગવિશેષ જ (ઠરાવીક પ્રયોગ જ) થાય છે. તેની જેમ પ્રસ્તુતમાં પણ ઋજુ શબ્દને જ્ શબ્દ રૂપે ફેરવવા ‘રાસ્તુન૦ ૬.૪.૧૬' વિગેરે સૂત્રોથી વિશેષવિધાન ન કરીએ અને ‘તૃષો ૧.૧.૪૮’સૂત્રથી નિષ્પન્ન વૃક્ પ્રત્યયાન્ત શ્ર્લેષ્ટ શબ્દના જ પ્રયોગ કર્યા કરીએ તો પણ સામાન્યથી વિહિત તુન્ પ્રત્યયાન્ત જોહુ શબ્દના પ્રયોગ સર્વત્ર ન થતા ોજુના, જોહુમ્યામ્, મિઃ વિગેરે વિશેષસ્થળે જ તેના પ્રયોગ થશે અને પુંલિંગના વિષયમાં ઘુટ્ પ્રત્યયો પરમાં વર્તતા અને સ્ત્રીલિંગમાં સર્વત્ર મૃગાર્થમાં રૂઢ તૃપ્ પ્રત્યયાન્ત જોદ્ શબ્દના જ પ્રયોગ થશે. આમ પણ સમજી શકાય એવી વાત છે કે વ્યાકરણ^) ક્યારે પણ લોકમાં જે શબ્દોના પ્રયોગ થતા હોય તેનું જ અન્વાખ્યાન (પાછળથી સિદ્ધિ કરવા રૂપે પુનઃ કથન) કરતું હોય છે. તે કાંઇ લોકમાં ન પ્રયોજાતા નવા શબ્દોની નિષ્પત્તિ નથી કરતું. તો લોકમાં પુલિંગના વિષયમાં ઘુ પ્રત્યયો પરમાં વર્તતા તેમજ સ્ત્રીલિંગમાં સર્વત્ર ોન્ટુ શબ્દના પ્રયોગ ન થતા હોવાથી આ વ્યાકરણમાં ‘રાસ્તુન૦ ૧.૪.૧૨' વિગેરે સૂત્રો ન બનાવીએ તો પણ ોન્ટુ શબ્દના પ્રયોગ થાય શેના ? ‘લોકમાં જે શબ્દાદિનો પ્રયોગ થતો હોય તે જ શબ્દાદિનું વ્યાકરણ અન્વાખ્યાન કરતું હોય છે’ આ વાત મુજબ ‘મસ્તિ-ધ્રુવો૦ ૪.૪.૨' વિગેરે સૂત્રોને પણ બનાવવાની કોઇ જરૂર રહેતી નથી. કેમકે લોકમાં થતા ગણ્ અને થ્રૂ ધાતુના પ્રયોગ જોઇને ખબર પડી જ જાય કે અશિતા પ્રત્યયના વિષયમાં મૂ અને વપ્ ના પ્રયોગ થાય છે અને શિત્ પ્રત્યયના વિષયમાં સ્ અને થ્રૂ ના પ્રયોગ થાય છે. ૩૯૦ સમાધાનઃ- તમે કહ્યું તે મુજબ લોકમાં જે પ્રયોગ થતા હોય તેનું વ્યાકરણ અન્વાખ્યાન કરે છે. તો અમે જ્યાં ોણુ શબ્દનો ઊષ્ટ આદેશ કરવા કહીએ છીએ તે સિવાયના ઋોષ્ટધ્યામ્, કૃમિઃ વિગેરે પ્રયોગસ્થળે લોકમાં ભેદ્ શબ્દ ‘પાતળું કરનાર' અર્થક ક્રિયાશબ્દ રૂપે જોવામાં આવે છે. હવે અમે ક્ષેષ્ટા, òષ્ટ્રી, ોલ્ટ્રા વિગેરે પ્રયોગસ્થળે જ્યાં મૃગાર્થક ોન્ટુ શબ્દનો શ્રેષ્ટ આદેશ કરવા કહીએ છીએ ત્યાં જો ‘રાસ્તુન૦ ૧.૪.૧૨' વિગેરે સૂત્રોથી આદેશ ન કરવામાં આવે અને ‘તૃષો .૨.૪૮' સૂત્રપ્રાપ્ત તૃપ્ પ્રત્યયાન્ત શ્રેષ્ટ શબ્દનો જ જો પ્રયોગ કરવામાં આવે તો જે અબુધ લોકોને લૌકિકપ્રયોગોનો ઝાઝો બોધ નથી તેમને ક્ષેષ્ટા, ોલ્ટ્રી, ઋષ્ટ્રા વિગેરે પ્રયોગસ્થળે ‘તૃષો ૧.૨.૪૮’ સૂત્રથી નિષ્પન્ન મૃગાર્થમાં રૂઢ જ્ શબ્દનો પ્રયોગ કર્યો છે તે જાણવું કઠીન થઇ પડે. કેમકે જોદૃષ્યામ્ વિગેરે પ્રયોગસ્થળે વપરાયેલો ભેરૃ શબ્દ ક્રિયાશબ્દ હતો અને ક્ષેષ્ટા વિગેરે પ્રયોગસ્થળે પણ એનો એ જ ઋદ્ શબ્દ વપરાયો હોવાથી તેને પણ તે અબુધ લોકો ક્રિયાશબ્દ રૂપે જ સમજે અને કોઇ જાણકાર પુરૂષ મૃગાર્થમાં તાદશ ોÇશબ્દનો પ્રયોગ કરે તો આ અબુધ લોકો તેને અપપ્રયોગ સમજી બેસે. હવે માની લઇએ કે કદાચ (A) ‘પ્રવુ ાનાં શાળાન્તાડ્યાન ન સ્વસ્માપૂર્વશબ્દપ્રતિપત્તિઃ' ન્યાયાનુસારે આ વાત કરી છે.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy