SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ૨.૪.૮૭ ૩૬૫ જે સૂત્રમાં બીજ પ્રકારનો નિયમ થાય તો પુત્ શિ અને શેષ ઉસ પ્રત્યયો પરમાં વર્તતા રૂર્ અંતવાળા નામો અને ઇન્ વિગેરે નામો સિવાયના અન્ય નામોના સ્વરના દીર્ઘ આદેશનો નિષેધ થતા ‘વંર-ાયબ્રાત્રીÍવતિ પ્રપોત્રાસ્ત્રી યુવા ૬.૭.' સૂત્રમાં યુવા) આ પ્રમાણે જે નિર્દેશ કર્યો છે કે, તેમજ પરાળ નાનો રૂ.રૂ.ર.' સૂત્રમાં પરાજ) આ પ્રમાણે જે નિર્દેશ કર્યો છે તે ઘટમાન ન થઈ શકે. કારાગ આ બન્ને નિર્દેશો અનુક્રમે યુ શિ અને શેષ રસ પ્રત્યય પરમાં વર્તતા સ્વરનો દીર્ઘ આદેશ થયો હોય તેવા છે. આ બન્ને નિર્દેશોના બળે આ સૂત્રમાં બીજા પ્રકારનો નિયમ ન થતા પહેલા પ્રકારનો નિયમ થાય છે.) શંકા - ભલે તમે સૂત્રમાં પહેલા પ્રકારના નિયમનું ગ્રહણ કરો, પણ તેમ કરવાથી ધુ શિ અને શેષ સિ પ્રત્યયો સિવાયના કોઇપણ પ્રત્યયો પરમાં વર્તતા ન્ અંતવાળા નામો અને વિગેરેના સ્વરના દીર્ધ આદેશનો નિષેધ થશે. તેથી ધાતુથી પરમાં વિશ્વ પ્રત્યય હોય કે પુઆદિમાં હોય એવા કિ-પ્રત્યયો હોય તો પણ તેના સ્વરના દીર્ઘ આદેશની પ્રાપ્તિજ ન વર્તતા'ગરપષ્યમયે ૪..૨૦૭’ સૂત્રસ્થ દીઘદેશની બાબતમાં મહત્ પદ મૂકી ૪ ધાતુને વર્જવાની કોઈ જરૂર નથી. તો શા માટે મહત્પન્થસ્થ ૪.૦૭' સૂત્રમાં ઇન્ ધાતુનું વર્જન કરો છો? સમાધાન - ભલા!, આ પ્રત્યયોનું પ્રકરણ ચાલે છે. તેથી પ્રથમ નિયમાનુસારે શુ એવા શિ અને શેષ ત્તિ પ્રત્યયો સિવાયના અન્ય પુર્ પ્રત્યયો જ પરમાં વર્તતા – સંતવાળા નામો અને ઇન્ વિગેરેના સ્વરના દીર્ઘ આદેશનો નિષેધ થાય છે. પણ શુ સિવાયના પ્રત્યયો પરમાં વર્તતા દીર્ધ આદેશનો નિષેધ નથી થતો. તેથી જ ‘અપગ્યમ૪.૦૭' સૂત્રમાં સન્ ધાતુનું વજન ન કરવામાં આવે તો વિવ પ્રત્યયાન્ત વૃત્રનું શબ્દને સપ્તમી) એકવચનનો ડિ પ્રત્યય લાગતા જ્યારે ૧-વા ૨.૨.૨૦૧'સૂત્રથી વિકલ્પપક્ષે ગૃહના ઉપાજ્ય માં નો લોપન થાય ત્યારે ‘મહત્પક્વમસ્થ૦ ૪..૨૦૭' સૂત્રથી વિશ્વ પ્રત્યયની પરવર્તિતાને લઈને વૃહત્ ગત હન્ના સ્વરનો દીર્ઘ આદેશ થવાની પ્રાપ્તિ આવે છે. તેથી ત્રણ ના બદલે ગૃહન આવો અનિષ્ટપ્રયોગ સિદ્ધ થવાની આપત્તિ આવે છે. માટે મહત્વશ્વમસ્ય૦ ૪.૨.૨૦૭’ સૂત્રમાં ઇન્ ધાતુનું વર્જન કરવું જરૂરી છે. (A) &યુવન + fસ, ક “નિ રી: ૨.૪.૮૬' – યુવાન્ + સિ, રીર્ઘદ્ય૦ ૨.૪.૪૬' યુવાન, નાનો ૨..૨૨' યુવા. પર + નન્ કે , “નપુંસકસ્થ શિ: ૨.૪.૫૧' નેપર + શિ, સ્વર/છો ?.૪.૬' પન્ + શિ, છે 'નિ તીર્થ: ૨.૪.૮૬' - પરીન્ + શિ, “રવૃવત્ ૨.૩.૬૩' ને પરાક્ + શ = પરાળા અહીં સપ્તમી એકવચનના ડિ પ્રત્યયને જ લઈને વૃત્ર ગત રજૂ નામ સ્વરની વિશ્વ પ્રત્યાયના નિમિત્તે દીધી આદેશની આપત્તિ દર્શાવી છે. કેમકે તે સિવાયના પુસ્યાદિ પ્રત્યયો પરમાં વર્તતા વૃત્રહ ગતન્ના સ્વરનો ‘મનોડ ૨..૨૦૮' સૂત્રથી લોપ થઈ જાય છે. તેથી હનમાં સ્વરના અભાવે ‘બાવશ્વમસ્ય૦ ૪..૨૦૭' સૂત્રથી વિશ્વ પ્રત્યયના નિમિત્તે દીર્ઘ આદેશ થવાની પ્રાપ્તિ જ નથી આવતી, તો આપત્તિ શેની આવે ?
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy