SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ II ચર્થે સમર્પણમi કામ * જેમની ક્રિયાચુસ્તતા, જયગામાં તત્પરતા, * જેઓએ ચારિત્રજીવને પામવા માટે ખૂબ તપ-ત્યાગમાં સાત્વિકતા જોઈ મસ્તક ઝૂકી જતું. સંઘર્ષ કર્યો હતો અને અપૂર્વસર્વ ફોરવ્યું હતું. * કરગાર્મ હૃદયવાળા અને દરેક જીવનું હિત ક નિખાલસતા, નિસ્પૃહતા, સરળતા જેમના વાંછનારા ૫.પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકર વિજયજી સ્વભાવમાં વણાયેલી હતી. મહારાજા જેવી વિરલ હસ્તી જેઓના ગુરૂપદે વિરાજમાન હતી. ક ઉત્તમ આરાધના દ્વારા પોતાના શરીરનો પૂરો જ દીક્ષા દિવસથી જ મોટાભાગનાં ફરસાણકસ જેમણે કાઢી નાંખ્યો હતો. મેવા-મીઠાઇનો જેઓએ ત્યાગ કર્યો હતો. * જેઓશ્રીનું આત્માર્થીપણું તેમની દરેક * નિત્ય એકાસણું અને નિદૉષ ગોચરીપ્રવૃત્તિમાં ઝળહળી ઉઠતું. પાણીના જેઓ આગ્રહી હતા. એવા સમાનિધિ-મધુરભાષી પ.પૂ. આ.ભ. એવા ત્યાગી-તપસ્વી પ. પૂ. મુનિશ્રીવારિકોણ શ્રીમદ્વિજય જિનપ્રભ સૂરીશ્વરજી મહારાજ ના વિજયજી મહારાજાના કરકમલમાં કરકમલમાં. આ ગ્રન્થનું સબહુમાન સમર્પણ
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy