SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન મ પ્રત્યયના લોપની પ્રાપ્તિ ન હોવાથી નરસો વા ૨.૪.૬૦' સૂત્રથી પ્રત્યયના આદેશભૂત મ નો તેમજ દ્વિતીયા એકવચનના આ પ્રત્યયનો લોપ નહીં થઇ શકે. જ્યારે અમારા મતે આ બધા સ્થળે ‘ત્રિપતિનક્ષણો વિધિ' ન્યાય અનિત્ય બનતો હોવાથી પ્રથમ એકવચનમાં તિરમ્ + અમ્ અવસ્થા પ્રાપ્ત થઇ શકતા તેમજ દ્વિતીયા એકવચનમાં પ્રાપ્ત વિનર + અવસ્થામાં સ્વરાદિ મ પ્રત્યયના નિમિત્તે થયેલા તિનસ્ આદેશ દ્વારા મમ્ પ્રત્યયનો ઘાત થઈ શકવાથી તમારી શરૂઆતમાં દર્શાવેલી શંકા મુજબ ‘મનતો નુપૂ.૪.૫૨' સૂત્રથી તો નહીં, પણ તેના અપવાદભૂત નરસો વા ૨.૪.૬૦' સૂત્રથી સિ પ્રત્યયના આદેશભૂત અન્ પ્રત્યયનો તેમજ દ્વિતીયા એકવચનના કમ્ પ્રત્યયનો વિકલ્પ લોપ થઈ શકવાથી ‘નરસો વી ૨.૪.૬૦' સૂત્ર વ્યર્થ નહીં કરે. તેથી નરસો વા ૨.૪.૬૦' સૂત્રથી જ્યારે સિ પ્રત્યયના આદેશભૂત 1 નો તેમજ દ્વિતીયા એકવચનના મમ્ પ્રત્યયનો લોપ થશે ત્યારે પ્રથમ અને દ્વિતીયા એકવચનમાં મતિનર પ્રયોગ પણ સિદ્ધ થઇ શકશે અને જ્યારે વિકલ્પપક્ષે તેમનો લોપ નહીં થાય ત્યારે પ્રથમ અને દ્વિતીયા એકવચનમાં નિરસન્ પ્રયોગ પણ સિદ્ધ થઇ શકશે. તેમજ ગતિનર + અવસ્થામાં પણ આ કારાન્ત અતિગર ના નિમિત્તે થયેલા ખિસ્ ના છે આદેશ દ્વારા પોતાના નિમિત્ત અતિગર નો નિરર્ આદેશ કરવા રૂપે ઘાત થઇ શકવાથી તિગર: પ્રયોગ પણ સિદ્ધ થઇ શકશે. (‘મિસ છે?.૪.ર૧)'સૂત્રમાં તેમજ 'અતઃ ચમો ૨.૪.૧૭B)' સૂત્રમાં અનુક્રમે નિરઃ અને ગતિનરમ્ (પ્ર.એ.વ.) પ્રયોગસ્થળે ‘ત્રિપાવનક્ષણો વિધિ 'ન્યાય અનિત્ય છે તેમ જણાવ્યું જ છે.) (4) શંકા - સૂત્રમાં છુટીમ્ આ પ્રમાણે બહુવચન પૂર્વના વૈયાકરણોનાં સંપ્રદાયને આશ્રયીને કરો છો? કે કોઇ ફળ મેળવવા કરો છો ? સમાધાન - ફળ મેળવવા કરીએ છીએ. અમારે ધુટા આ પ્રમાણે બહુવચન કરી સૂત્રમાં ધુ જાતિનું ગ્રહણ કરવું છે. જેથી શિ પ્રત્યય પરમાં વર્તતા ઋતલ, જોરક્ષ વિગેરે શબ્દસ્થળે સ્વરથી પરમાં ( += આ પ્રમાણે) અનેક પુત્ વર્ષો હોય તો પણ આ સૂત્રથી તે અનેક પુત્ વર્ગોની પૂર્વે આગમ થઈ શકે. આ રીતે (A). (B) एसादेशेनैव सिद्धे ऐस्करणं 'सत्रिपातलक्षण०' न्यायस्यानित्यत्वज्ञापनार्थम्, तेनाऽतिजरसैरित्यपि सिद्धम्। (१.४.२ વૃ.વૃત્તિ:) अमोऽकारोच्चारणं जरसादेशार्थम्, तेनाऽतिजरसं कुलं तिष्ठतीति सिद्धम्। (१.४.५७ बृ.वृत्तिः)। ननु च 'सत्रिपातलक्षणो विधिरनिमित्तम्' इति न्यायाद् (अतिजरसम्बन्धी) अकाराश्रितत्वादमादेशस्य कथं तद्विघातकृज्नरसादेशः? उच्यतेअत एवाऽम्सम्प्रदायादनित्योऽयमिति विज्ञायते, अन्यथा मकारेणैव कृतत्वादम्सम्प्रदायोऽनर्थक इति। (१.४.५७ न्यासः)
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy