SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૧.૪.૬૬ ૨૯૧ સમાધાન :- તિનર + અમ્ અવસ્થામાં એકસાથે ‘અતઃ સ્વમો૦ ૬.૪.૬૭’સૂત્રથી ગમ્ પ્રત્યયનો મમ્ આદેશ અને ‘અનતો સ્તુપ્ o.૪.૬૧' સૂત્રથી મક્ પ્રત્યયનો લુપ્ આદેશ પ્રાપ્ત છે. હવે આ બન્ને સૂત્રો પૈકી ‘અતઃ સ્વમો૦ ૧.૪.૧૭' સૂત્ર માત્ર ૐ કારાન્ત નપુંસક નામને લઇને પ્રવર્તતું હોવાથી તેનાથી થતો અમ્ આદેશ વિશેષવિધિ કહેવાય. જ્યારે ‘અનતો જીમ્ ૧.૪.૬' સૂત્ર કોઇપણ વર્ણાન્ત નપુંસકલિંગ નામને લઇને પ્રવર્તતું હોવાથી તેનાથી થતો અમ્ નો લોપ આદેશ સામાન્યવિધિ કહેવાય. તો ‘સર્વત્ર વિશેષેળ સામાન્ય વાતે ન તુ સામાન્યેન વિશેષ:' ન્યાયાનુસારે ‘અતઃ સ્વમો૦ ૬.૪.૭' સૂત્રથી થતા ગમ્ આદેશ દ્વારા 'અનતો જીવ્ ૧.૪.૬૧' સૂત્રથી થતા ગમ્ ના લોપનો બાધ થવાથી તે બાધિત જ ગણાય. તેથી અતિખર + અમ્ અવસ્થામાં ‘અતઃ સ્યો૦ ૧.૪.૬૭’સૂત્રથી અમ્ પ્રત્યયનો અમ્ આદેશ તેમજ “નરાયા નર૦ ૨.૧.રૂ' સૂત્રથી પ્રતિનસ્ + અક્ અવસ્થા પ્રાપ્ત થતા હવે ‘અનતો જીવ્ ૧.૪.૧૧’સૂત્રથી થતો બાધિત ગમ્ પ્રત્યયનો લોપ પુનઃ ન પ્રવર્તી શકવાથી અમે અતિનરસ્ થી પરમાં રહેલા અમ્ પ્રત્યયનો લુપ્ નથી કરતા. શંકા:- અતિનર + ગમ્ અવસ્થામાં ‘મનતો સ્તુપ્ o.૪.૬૬' સૂત્ર પ્રાપ્ત જ નથી. કેમકે તે સૂત્રમાં અનતઃ આ પ્રમાણે મૈં કારાન્ત નામોનો પ્રતિષેધ કર્યો છે. તેથી અતિનર + અમ્ અવસ્થામાં ‘અતઃ સ્યો૦ ૧.૪.૭’અને ‘અનતો જીવ્ ૧.૪.૧’સૂત્રો એકસાથે પ્રાપ્ત ન હોવાથી ‘અતઃ સ્યો૦ ૧.૪.૭' સૂત્રથી થતા ગમ્ આદેશ દ્વારા ‘અનતો જીમ્ ૧.૪.૧૧’સૂત્રથી પ્રાપ્ત મમ્ પ્રત્યયના લોપનો બાધ ન થઇ શકે. તેથી આગળ જતા ઐતિનરસ્ + અર્ અવસ્થામાં અબાધિત ‘બનતો જીવ્ ૧.૪.૧' સૂત્રથી ગમ્ પ્રત્યયનો લોપ થવો જોઇએ. સમાધાન :- ‘અનતો જીવ્ ૧.૪.૬' સૂત્રસ્થ અનતઃ પદ માત્ર અનુવાદક^) જ છે. અર્થાત્ ત્ર કારાન્ત નપુંસકલિંગ નામ સંબંધી સિ–અમ્ પ્રત્યયના લોપનો પ્રતિષેધ અંતઃ સ્યમો૦ ૧.૪.૬૭' સૂત્રપ્રાપ્ત વિશેષવિધિના કારણે થાય છે અને ‘અનતો જીવ્ ૧.૪.૬' સૂત્રસ્થ અનતઃ પદ મૈં કારાન્ત નપુંસકલિંગ નામ સંબંધી સિ-અર્ પ્રત્યયના લોપનો પ્રતિષેધ ન કરતા માત્ર તે વસ્તુસ્થિતિનું કથન જ કરે છે. આ વાત ‘બનતો જીવ્ ૧.૪.૬' સૂત્રના વિવરણાવસરે ચર્ચાઇ ગઇ છે તેથી ત્યાં જોઇ લેવી. તો તિનર + ગમ્ અવસ્થામાં મૈં કારાન્ત નપુંસક નામસંબંધી સિ-અમ્ પ્રત્યયોના લોપના અપ્રતિષેધક ‘અનતો નુÇ °.૪.૬૬' સૂત્રથી મક્ પ્રત્યયનો લોપ પ્રાપ્ત હોવાથી તે અવસ્થામાં એકસાથે પ્રાપ્ત ‘ગત: સ્વમો૦ ૧.૪.૭’અને ‘અનતો નુર્ ૧.૪.૬' સૂત્રો પૈકીના 'અતઃ સ્યમો૦ ૬.૪.૭’સૂત્રનિર્દિષ્ટ અમ્ આદેશરૂપ વિશેષવિધિ દ્વારા ‘અનતો નુર્ ૨.૪.૬' સૂત્રપ્રાપ્ત અમ્ પ્રત્યયના લોપ રૂપ સામાન્યવિધિનો બાધ થવાથી આગળ જતા ઐતિનસ્ + મમ્ અવસ્થામાં બાધિત ‘બનતો જીવ્ ૧.૪.૬’સૂત્રથી અમ્ પ્રત્યયનો લોપ ન થઇ શકે. (A) પ્રમાળાન્તરપ્રતિપન્નસ્વાર્થસ્ય શબ્વેન સંજીર્તનમનુવાવઃ । ‘બનતો જીવ્ ૬.૪.૧' સૂત્રસ્થ મનઃ પદ અનુવાદક છે એ વાત ‘અનતો જીમ્ ૧.૪.૧' સૂત્રના બુ.ન્યાસમાં જણાવી દીધી છે.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy