SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૧.૪.૬૬ ૨૮૯ સૂત્રથી દ્વિતીય – આગમ નહીં થઇ શકે. તેથી જાતિપક્ષનો સ્વીકાર કરીએ તો પણ શ્રેયસ્ વિગેરેને એક જ – આગમ થઇ શકતો હોવાથી ‘શ્રવણમાં ભેદ પડવો’ વિગેરે કોઇ આપત્તિ ન આવતી હોવાથી જાતિપક્ષનો સ્વીકાર કરીએ તો પણ ચાલે. અથવા તો છેલ્લે એક વાત એ જણાવવાની કે ‘સ્પર્ધો ૭.૪.૨૧૬’ સૂત્રવર્તી પર શબ્દનો ‘ઇષ્ટ’ આ પ્રમાણે અર્થ કરી પૂર્વસૂત્રની પ્રવૃત્તિ પૂર્વે ત્યારે કરી શકાય કે જ્યારે કોઇ ઇષ્ટપ્રયોગની સિદ્ધિ ન થઇ શકતી હોય. પણ પ્રસ્તુતમાં શ્રેયસ્ વિગેરેને સ્પર્ધ એવા આ સૂત્રથી – આગમ ન થતા પર એવા ૠવુતિઃ ૧.૪.૭૦' સૂત્રથી ગ્ આગમ થાય તો પણ શ્રેયાંસિ વિગેરે ઇષ્ટપ્રયોગો સિદ્ધ થઇ જાય છે. તેથી અહીં કાંઇ પર શબ્દનો ‘ઇષ્ટ’ અર્થ કરી પૂર્વે આ સૂત્રથી ર્ આગમ કરવાની જરૂર નથી. આમ અહીં શ્રેયસ્ વિગેરેને આ સૂત્રથી પૂર્વે – આગમ કરવો અને પછી ‘ૠવુંવિતા: ૧.૪.૭૦’ સૂત્રથી પુનઃ દ્વિતીય – આગમ કરવો કે નહીં એની ઝંઝટમાં ન પડતા શાંતિથી માત્ર પર એવા ‘ૠવુંવિતા: ૧.૪.૭૦’ સૂત્રથી એક ર્ આગમ કરી શ્રેયાંસિ વિગેરે ઇટપ્રયોગોની સિદ્ધિ કરી લેવી. (iii) અતિખરાંસિ તાનિ – * નામતિાનાનિ = શ્રૃતિના, * ‘વિસ્તવે ૨.૪.૧૭' → અતિનર + નમ્ કે શસ્, ‘નપુંસક્ષ્ય શિઃ ૧.૪.૧૯' → ઐતિનર + શિ, * ‘ખરાવા નરસ્ વા૦ ૨.૧.રૂ' → અતિખરમ્ + શિ, ‘છુટા પ્રાળુ ૧.૪.૬૬' → અતિર ્ + જ્ઞ, દો ૧.૪.૮૬' → અાિર્ + શિ, : ‘શિદ્ધેનુસ્વાર: ૧.રૂ.૪૦' → અતિખ ંર્ + શિ = અતિનરાંસિ તાનિા શંકા :અતિખર + fશ અવસ્થામાં ‘સ્વરા∞ો ૧.૪.૬’ સૂત્રથી અતિનર ના અંતે ર્ આગમ ન કરતા ‘નરાયા નર૦ ૨.૧.રૂ’સૂત્રથી અતિગર નો અતિખરમ્ આદેશ કેમ કરો છો ? સમાધાનઃ- શ્રૃતિનર + શિ અવસ્થામાં નરસા પ્રયોગસ્થળે સાવકાશ (ચરિતાર્થ) ‘નરાયા નર૦ ૨.૧.રૂ’ સૂત્ર તેમજ šાનિ પ્રયોગસ્થળે સાવકાશ‘સ્વરા∞ો ૧.૪.૬' સૂત્ર આમ ઉભયસૂત્રોની પ્રવૃત્તિ એકસાથે પ્રાપ્ત છે. પણ ‘સ્પર્ષે ૭.૪.૬૧૬’ સૂત્રાનુસારે પર એવા ‘ખરાયા નર૦ ૨.૧.રૂ' સૂત્રની બળવત્તા ગણાતા તેની પ્રવૃત્તિ પૂર્વે થવાથી અમે ‘સ્વરા∞ો ૧.૪.૬’ સૂત્રથી ર્ આગમ ન કરતા પૂર્વે અતિગર નો અતિગરસ્ આદેશ કરીએ છીએ. હવે અહીં ‘‘અતિનર + શિ અવસ્થામાં ‘સ્વરા∞ો ૧.૪.૬ ' સૂત્રથી પૂર્વે - આગમ થાય તો પણ ‘વાક્ામવ્યવધાવિ’ન્યાયાનુસારે ન્ આગમ વ્યવધાયક ન બનતા ‘નરાયા નર૦ ૨.૧.રૂ’ સૂત્રથી અતિખર નો અતિખરસ્ આદેશ થઇ શકે છે, તેથી તિખર ને ર્ આગમ કરો ને ?'' આવી શંકા ન કરવી. કારણ ર્ આગમ^) થાય તો તે અતિખર પ્રકૃતિને થતો હોવાથી જો અતિન પ્રકૃતિને કોઇ કાર્ય કરવું હોય તો જ તે વ્યવધાયક ન બને. પણ અહીં તો (A) જે પ્રકૃતિને આગમ થાય તે સમસ્ત પ્રકૃતિને જો કોઇ કાર્ય કરવાનું હોય તો ‘સ્વાદ્મવ્યવયાયિ’ ન્યાયાનુસારે આગમ વ્યવધાયક ન બને. પણ જો તે પ્રકૃતિના એક અંશને કાર્ય કરવાનું હોય તો આગમ અવશ્ય વ્યવધાયક બને.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy