SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૧.૪.૬૪ ૨૬૯ સમાધાન - સારું. તો સ્વરાદિપ્રત્યયો પરમાં હોય ત્યારે આ સૂત્રથી આગમ ભલે થાય પણ ત્રપુ, ના વિગેરેથી પરમાં પ્રથમા તેમજ સંબોધન એકવચનનો રિ પ્રત્યય હોય ત્યારે આ સૂત્રથી આગમ ન થાય તે માટે સૂત્રમાં સ્વરે પદ મૂક્યું છે. શંકા - દિપ્રત્યયો પરમાં વિદ્યમાન હોય ત્યારે આ સૂત્રથી – આગમ થઇ શકે. તો ત્રપુ + fસ અને નતુ + સિ વિગેરે અવસ્થાઓમાં બનતો નુપૂ ૨.૪.૫૨' સૂત્રથી સિપ્રત્યયનો લુપ થઇ ગયો હોવાથી પરમાં સાદિ સિ પ્રત્યય ન વર્તતા આ સૂત્રથી આગમની પ્રાપ્તિ જ નથી. તેથી સૂત્રમાં સ્વરે પદ મૂકવાની જરૂર નથી. સમાધાન - “પ્રત્યયજ્ઞોપ્રત્યક્ષનું કાર્ય વિનાયતે'ન્યાયાનુસારે લુ થયેલા પ્રત્યાયની વિદ્યમાનતા મનાતા આ સૂત્રથી આગમની પ્રાપ્તિ છે. તેથી તેના નિષેધાર્થે સૂત્રમાં સ્વરે પદ જરૂરી છે. શંકા - સુષ્યવૃન્ટેનન્ ૭.૪.૨૨' પરિભાષાથી લુપ થયેલા પ્રત્યયના નિમિત્તે પૂર્વમાં કોઇ કાર્ય કરવાનું હોય ત્યારે તે લુ થયેલા પ્રત્યાયના સ્થાનિવદ્ભાવનો નિષેધ થાય છે. પ્રસ્તુતમાં બનતો સુન્ ?.૪.૧૬' સૂત્રથી લુપ થયેલા સિ પ્રત્યયના નિમિત્તે પૂર્વમાં – આગમ રૂપ કાર્ય કરવાની અવસ્થા વર્તતા નુણ્વન્ટેનન્ ૭.૪.૨૨૨' પરિભાષાથી તે તુન્ થયેલા સિ પ્રત્યયના સ્થાનિવદ્ભાવનો નિષેધ થવાથી પ્રાયોપિ'ન્યાયાનુસારે લુપ્ત સિ પ્રત્યયનો સ્થાનિવલ્ફાવન મનાતા – આગમની પ્રાપ્તિ જ નથી. તેથી સૂત્રમાં સ્વરે પદની જરૂર નથી. સમાધાન :- સાચી વાત છે. ‘તુવૃન્નેનન્ ૭.૪.૨૨' પરિભાષાથીલુથયેલા સિ પ્રત્યયના સ્થાનિવભાવનો નિષેધ થવાથી ત્રપુ, નતુ વિગેરે નામોને સ્વરે પદરહિત આ સૂત્રથી – આગમની પ્રાપ્તિના વર્તતા આમ તો સૂત્રમાં જે પદ નિરર્થક ઠરે છે, તેમ છતાં સૂત્રમાં સ્વરે પદ મૂક્યું છે તે જણાવે છે કે તુમ્બ્રન્ટેનન્ ૭.૪.૨૨૨' પરિભાષાથી લુપૂ થયેલા પ્રત્યાયના સ્થાનિવભાવનો નિષેધ હોય તો પણ ક્વચિત (= કાર્યવિશેષ કરવાના હોય ત્યારે) “પ્રત્યયજ્ઞોપત્તિ'ન્યાયથી લુ, થયેલા પ્રત્યયનો સ્થાનિવર્ભાવ માની શકાય છે. તેથી ત્ર, ગત વિગેરેથી પરમાં લુપ્ત સંબોધન એકવચનના સિ પ્રત્યયનો સ્થાનિવર્ભાવ મનાતા હસ્વસ્થ પુન: ૨.૪.૪?' સૂત્રથી તે સિ પ્રત્યયની સાથે ત્રપુ, નાવિગેરેના અંત્ય હ્રસ્વસ્વરનો ગુણ થવાથી ત્રાડ, જે નતો! વિગેરે પ્રયોગો સિદ્ધ થઈ શકે છે અને નપુંસકલિંગ પ્રિયંત્ર અને પ્રિયવતુ શબ્દથી પરમાં લુપ્ત પ્રથમ એકવચનના પ્રત્યયનો સ્થાનિવદ્ભાવનાતા ‘ત્રિવતુર૦ ૨.?.?સૂત્રમાં અપેક્ષિત સ્વાદિપ્રત્યયની પરવર્તિતા પ્રાપ્ત થતા તે સૂત્રથી પ્રિયંત્ર અને પ્રિયા ગત ત્રિ અને વાસ્ નો તિ અને રાત આદેશ થવાથી પ્રિયંતિ ઉત્ન અને પ્રિયકત ઉત્તમ્ પ્રયોગો સિદ્ધ થઈ શકે છે. અહીં આ વાત ખાસ ધ્યાનમાં રાખવી કે પ્રત્યયસ્તોડજિ.' ન્યાયાનુસારે પ્રસ્તુતમાં જે સિ પ્રત્યયનો સ્થાનિવર્ભાવ મનાય છે, તે આ સૂત્રથી ત્રપુ, ના વિગેરેને ઉસ પ્રત્યય પર છતાં ગૂઆગમ થવાની પ્રાપ્તિ વર્તે અને તેમ થતા આ સૂત્રમાં જે પદ હોવાથી આગમનો નિષેધ થઇ શકવાથી મૂત્રવર્તી સ્વરે પદ ચરિતાર્થ થઈ શકે
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy