SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૨.૪.૬૪ ૨૬૭ એવા બન્ને સૂત્રો પૈકી અનસૂત્રની પ્રવૃત્તિ થવાના કારણે જે સૂત્રની પ્રવૃત્તિ બાધિત થાય (અર્થાત્ ન થાય) તે “સાતે વિપ્રતિષશે' ન્યાયાનુસારે બાધિત જ ગણાય. તો અત્રિ + અને પ્રત્રિ + મિવિગેરે અવસ્થાઓમાં વારિળ અને તિસ્ત્ર: સ્થળે ક્રમશઃ સાવકાશ એવા આ સૂત્ર અને ત્રિવતુર૦ ૨.૨.?' સૂત્ર પૈકીના પર એવા ‘ત્રિવતુર ૨૨.'સૂત્રની પ્રવૃત્તિ થવાના કારણે આ સૂત્રની પ્રવૃત્તિનો બાધ થવાથી આ સૂત્ર બાધિત જ ગણાય. તેથી પ્રતિ + અને પ્રિયંતિ + મિવિગેરે અવસ્થાઓમાં પુનઃ આગમન થઇ શકવાથી પ્રિતિકૃમ્યા અને પ્રતિઃિ વિગેરે અનિષ્ટપ્રયોગો સિદ્ધ થવાની આપત્તિ ન વર્તતા સૂત્રમાં સ્વરે પદ મૂકવાની કોઈ જરૂર નથી. સમાધાન - ભલે. તો માનો નામ્ આદેશ થતા આ સૂત્રથી ગૂઆગમન થાય તે માટે સૂત્રમાં જે પદ મૂક્યું છે. જેથી ‘રી નાખ્યું. ૨.૪.૪૭ સૂત્રથી ત્રપુ, નતુ વિગેરેના અંત્ય સમાનસ્વરનો દીર્ધ આદેશ થવાના કારણે ત્રપૂનામ્ અને નતૂના વિગેરે પ્રયોગો સિદ્ધ થઈ શકે. આશય એ છે કે સૂત્રમાં જો સ્વરે પદ ન મૂકીએ તો ત્રપુ + મા અને નતુ + આ વિગેરે અવસ્થામાં માત્ નો નામ્ આદેશ કરતા પૂર્વે પણ – આગમની પ્રાપ્તિ છે અને વ્યંજનાદિ ના આદેશ કર્યા પછી પણ આગમની પ્રાપ્તિ છે, તેથી ‘ક્તિપ્રસ' બનતો – આગમ નિત્ય ગણાય. હવે નિત્ય હોવાના કારણે બળવાન – આગમ પૂર્વે ઘવાથી ત્રપુત્ + મા અને નાન્ + મા વિગેરે અવસ્થાઓ પ્રાપ્ત થતા અહીંદસ્વસ્વરથી અવ્યવહિત પરમાં મામ્ ન હોવાથી તેનો 'હસ્વાશ ૨.૪.૨૨' સૂત્રથી નાઆદેશ ન થઈ શકે અને માનો આદેશભૂત નામ્ પરમાન હોય તો “રી નામ્ય- ૨.૪.૪૭' સૂત્રથી ત્રપુ, નતુ વિગેરેનો અંત્ય સમાનસ્વર દીર્ધ ન થઈ શકતા ત્રણ અને નહૂની વિગેરે ઇષ્ટપ્રયોગો સિદ્ધ ન થઈ શકે. આમ આગમ નિત્ય ન બની શકે તે માટે સૂત્રમાં જે પદ મૂકયું છે, જેથી ત્રપૂT અને નતૂના વિગેરે ઇષ્ટપ્રયોગો સિદ્ધ થઇ શકશે. (શંકા - ૬ આગમ નિત્ય ન બને તો પણ હ્રસ્વાપરું ?.૪.રર' સૂત્ર કરતા આ સૂત્ર પરસૂત્ર હોવાથી મા નો નામ્ આદેશ થતા પૂર્વે આગમ થવાથી ત્રપુત્ + મામ્ અને નતુન્ + કામ્ વિગેરે અવસ્થાઓ પ્રાપ્ત થતા ઉપર દર્શાવ્યું તે પ્રમાણે ‘હસ્થાશ્ચ ૨.૪.રૂર' સૂત્રથી સન્ નો નાન્ આદેશ ન થવો અને તેથી ‘ઢી નાખ્ય ૨.૪.૪૭ સૂત્રથી ત્રપુ, નતુ વિગેરેના અંત્ય સમાસસ્વરનો દીર્ઘ આદેશ ન થવો આ આપત્તિ તો આવીને ઊભી જ રહેશે. તેથીત્રપૂનમ્ અને ગલૂના વિગેરે ઈટપ્રયોગો સિદ્ધ ન થઈ શકતા હોવાથી સૂત્રમાં સ્વરે પદ મૂકવું નિરર્થક છે. સમાધાન:- “-૩ર (= સ્વર) 7- માવેચ્યો , (= નામ) (પા.ફૂ. ૭.૭.૬૬ તિવ-૨)' વાર્તિક અનુસાર પર એવાનું આગમ કરતા નાન્ આદેશ પૂર્વે થાય છે અથવા તો ‘ર્ષે ૭.૪.૨૨૬' સૂત્રવર્તાર (A) અમ્ = આગમ, સ્વર પરમાં વર્તતા ત્ર ન થનારો આદેશ અને તૃન્દમાવ = શોખું શબ્દનો જે આદેશ થાય છે તે. આ ત્રણ કાર્યો કરતા સ્પર્ધ એવા પૂર્વસૂત્રથી ન = સામ્ નો ના આદેશ પૂર્વે કરવો.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy