SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન (6) વિશેષ્ય વશે જ નપુંસકલિંગમાં વર્તતું નામ્યન્ત નામ પુંવત્ થાય એવું કેમ? (a) પુn (b) જાને () વસ્તુને જાય + 10 + ? વીતુ + + ‘મનારૂં ૨.૪.૬૪' - 2પુન + + નન્ + કે વસ્તુન્ + ? ‘પૃ૦ ૨૩.૬૨’ ત્રપુ + કે = ત્રપુ. = નાનો = વસ્તુને તારા અહીંપુ વિગેરે શબ્દો જાતિપ્રવૃત્તિનિમિત્તક શબ્દો હોવાથી તેમને વિશેષ્યવશે નપુંસકલિંગનો અન્વય નથી થયો, પણ તેઓ મૂળથી જ નપુંસકલિંગ શબ્દો છે. તેથી આ સૂત્રથી તેમનો પુંવદ્ભાવન થવાથી તેમને ‘મના સ્વરે ૨.૪.૬૪' સૂત્રથી – આગમનો નિષેધ ન થયો. શંકા - વસ્તુને પ્રયોગ પાછળ પત્તાવ અનુપ્રયોગ કેમ કર્યો છે? સમાધાન - વીતુ શબ્દ વૃક્ષવાચી અને ફળવાચી બન્ને પ્રકારનો મળે છે. તેમાં વૃક્ષત્વ ને વ્યાપ્ય નુત્વ જાતિપ્રવૃત્તિનિમિત્તક વૃક્ષવાચી નુ શબ્દ પુંલિંગ છે, જ્યારે ત્તત્વ ને વ્યાપ્ય પીતૃત્વ જાતિપ્રવૃત્તિનિમિત્તક ફળવાચી વનુ શબ્દ નપુંસકલિંગ છે. અહીં ફળવાચી નપુંસકલિંગ પીલુ શબ્દનું ગ્રહણ કર્યું છે તેનો બોધ થાય તે માટે નાય આ પ્રમાણે અનુપ્રયોગ કર્યો છે. ‘પીડ ત્િ (૩VT.ર8)' સૂત્રથી સુપ્રત્યય લાગી નિષ્પન્ન વીનુ શબ્દ વૃક્ષવાચી છે અને એ જ વૃક્ષવાચી પીતુ શબ્દને (ફળ સ્વરૂપ) વિકાર અર્થમાં પ્રત્યય લાગ્યા બાદ જો ૬.૨.૧૮ સૂત્રથી મળું પ્રત્યયનો લોપ થતા નિષ્પન્ન વીતુ શબ્દ ફળવાચી છે. () વિગેરે જ સ્વરાદિ પ્રત્યયો પરમાં વર્તતા વિશેષ્યવશે નપુંસકલિંગમાં વર્તતું નામ્યન્તનામ પુંવત્ થાય એવું કેમ? (a) પ્રાળની (b) ચિની મને ग्रामणी शुचि + औ જ વિત્ત ૨.૪.૧૭ – પ્રળિ + ઓ જગોરી. ૧૯૪૧૬ શામળિ + હું શુરિ +{. જગના સ્વરે ૨.૪.૬૪' – મણિન્ + $ રિન્ + $ = ગ્રામળિની અહીં સ્વરાદિ ઓ પ્રત્યય પરમાં છે. પણ તે ટાકે પછીનો સ્વરાદિ પ્રત્યય ન હોવાથી પુંવર્ભાવ થયો.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy