SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૧.૪.૧૭ ૨૨૫ બીજું “નરીયા નર ૨.૨.૩' સૂત્ર. તેમાં ‘નરીયા નરસ્o' અને નિત્યસૂત્ર હોવાથી આ સૂત્રથી પ્રત્યયનો આદેશ થતા પૂર્વે જ‘નરીયા નર૦ ૨..રૂ' સૂત્રથી વિનર નો ગતિનરર્ આદેશ થઇ જાય છે અને તનરમ્ + કમ્ = તનરસ પ્રયોગ સિદ્ધ થાય છે. આમ આ સૂત્રથી સન્ પ્રત્યયનો અ આદેશ થયો હોય અને તેથી મતિનર નો તાર આદેશ થઇ શક્યો હોય તેવું ન હોવાથી બ્રવૃત્તિમાં આ સૂત્રમાં દર્શાવેલા અન્ આદેશના ફળ રૂપે દ્વિતીયા એકવચનનો તિરસ પ્રયોગ નથી દર્શાવ્યો. શંકા - જો પ્રત્યયના સ્થાને મઆદેશ દર્શાવવાથી કોઇ ફળ ન મળતું હોય તો તેના સ્થાને સૂત્રમાં { આદેશ દર્શાવોને ? સમાધાન - જો સૂત્રમાં પ્રત્યયનો આદેશ દર્શાવીએ તો બીજો કોઇ દોષ નથી આવતો. પણ એટલું જ કે સૂત્રમાં આદેશને સૂચવતું વધારાનું | પદ મૂકી આ સૂત્ર મત: મોડમ્' આવું માત્રાકૃત ગૌરવવાળું બનાવવું પડે છે. આથી લાઘવાર્થે સૂત્રમાં લખ્યું પ્રત્યયનો પણ સિં પ્રત્યયને સમાન એવો ગમ્ આદેશ જ અમે દર્શાવીએ છીએ. શંકા - અતિનર + રિસ અવસ્થામાં સકારાન્ત અતિગર નામના કારણે આ સૂત્રથી સિ પ્રત્યયનો આદેશ થાય છે. તેથી ‘ત્રિપાવનક્ષvો વિધિનિમિત્ત તથિતિસ્થB) ન્યાયના કારણે મઆદેશ પોતાના નિમિત્ત મ કારાન્ત મતિનર નામનો ગતિની આદેશ કરવા રૂપે ઘાત શી રીતે કરી શકે? સમાધાન - આ સૂત્રમાં – ના બદલે આ આદેશ જે દર્શાવ્યો છે તે તિગર + નિ અવસ્થામાં આ સૂત્રથી સિ પ્રત્યયનો મમ્ આદેશ થતા “નરીયા નરસ્ટ ૨..૩' સૂત્રથી તિગર નો નિરઆદેશ થઇ શકે તે માટે દર્શાવ્યો છે. હવે વિનર + ગમ્ (પ્ર.એ.વ.) અવસ્થામાં ક્ષત્રિપાતનક્ષo' ન્યાયના કારણે જો ગતિન નો મતિનર આદેશ ન થઈ શકતો હોય તો આદેશના ફળરૂપે પ્રથમા એકવચનમાં નિરસપ્રયોગ સિદ્ધ કરવાનો ન હોવાથી અને ૩૭ વિગેરે પ્રયોગો તો સૂત્રમાં ૬ આદેશ દર્શાવાથી પણ સિદ્ધ થઈ શકતા હોવાથી સૂત્રમાં અન્ આદેશ દર્શાવવા નિરર્થક કરે છે. છતાંય સૂત્રકારશ્રીએ 1 આદેશ જ દર્શાવ્યો છે, તેનાથી જણાઈ આવે છે કે Mતિનર + ૩ (પ્ર.એ.વ.) અવસ્થામાં ‘ત્રિપતિનક્ષ. 'ન્યાય અનિત્ય છે. તેથી આ કારાન્ત વિનરના નિમિત્તે થયેલો સિ પ્રત્યયનો મ આદેશ પોતાના નિમિત્તે તિગર નામનો ગતિને આદેશ કરવારૂપે ઘાત કરી શકે છે અને તેમ થતા અન્ આદેશના ફળ રૂપે તિર પ્રયોગ સિદ્ધ થઈ શકે છે. (A) “તતિપ્રસ' સૂત્રને નિત્યસૂત્ર કહેવાય. અવિનર + અન્ અવસ્થામાં આ સૂત્રથી મન્ પ્રત્યયનો કમ્ આદેશ કરીએ તો પણ નરીયા નરમ્ ર..૩' સૂત્ર પ્રવર્તવાની પ્રાપ્તિ છે અને આ સૂત્રથી ન પ્રત્યયનો કમ્ આદેશ ન કરીએ તો પણ ‘નયા નરમ્ ૨.૭.' સૂત્ર પ્રવર્તવાની પ્રાપ્તિ છે. માટે તે સૂત્ર નિત્ય કહેવાય. (B) નિમિત્તના કારણે જે વિધિ (કાય) થતી હોય તે વિધિ પોતાના નિમિત્તનો ઘાત કરવામાં નિમિત્ત ન બને.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy