SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨.૪.૧૬ ૨૧૭ સૂત્રાર્થ :- નપુંસક નામ સંબંધી રૂપે થાય છે. વિવરણ :- (1) શંકા - આ સૂત્રમાં મો નો ષષ્ઠયન્ત નિર્દેશ ન કરતા મોરી: આમ અભેદ નિર્દેશ કેમ કર્યો છે? સમાધાન - આ સૂત્રથી આખા ગૌ નો આદેશ થઇ શકે તે માટે મો નો અભેદ નિર્દેશ કર્યો છે. જો તેનો ષષ્ઠયન્ત નિર્દેશ કરીએ તો સંધ્યક્ષર ‘.. ૩..' આમ વિશ્લિષ્ટ વર્ણવાળો હોવાથી ‘પષ્ટયન્જિર્સ ૭.૪.૨૦૬' પરિભાષાનુસારે તેના અંત્ય ૩ નો આ સૂત્રથી હું આદેશ થવાની આપત્તિ આવે. માટે (A)અભેદનિર્દેશ યુક્ત છે. (અહીં પ્રસંગવશ સંધ્યાક્ષરોમાં પ્રશ્લિષ્ટ-વિશ્લિષ્ટ વર્ગોની વાત જાણી લઈએ. ૪--- સંધ્યક્ષરોમાં ઇસંધ્યક્ષરોની નિપત્તિ = +? સ્વરોની સંધિ થવાથી અને કો-ઓ સંધ્યક્ષરોની નિષ્પત્તિ 1 +૩ સ્વરોની સંધિ થવાથી થઈ છે. તેમાંg- સંધ્યક્ષરોનું ઉચ્ચારણ કરાતા તેમાં સંધિ પામેલા અનુક્રમે 5 +ટ્ર અને ગ +૩ સ્વરો પૃથક્ ધ્વનિત થતા નથી. અર્થાત્ તેઓ પાંસુ-ઉદકવતું અત્યંત એકમેક થઈ ગયા હોવાથી જુદા સંભળાતા નથી. માટે ૪- સંધ્યક્ષરો પ્રશ્લિષ્ટ (પ્રકૃષ્ણ શ્લેષ પામેલા) ગણાય છે. જ્યારે જે-તે સંધ્યક્ષરો ઉચ્ચારાતા તેમાં સંધિ પામેલા અનુક્રમે 1 + અને ગ +સ્વરો’ક.........?’ અને ‘૩r............૩’ આમ જુદા સંભળાય છે. માટે છે. - સંધ્યક્ષરો વિશ્લિષ્ટ (જેમના સ્વરોનો શ્લેષ વિભક્ત થઈ ગયો છે તેવા) મનાય છે. અહીં એવી શંકા થાય કે – સંધ્યક્ષરોની નિષ્પત્તિ તો અનુક્રમે 5 + 9 અને 1 + મ સ્વરોની સંધિ થવાથી થાય છે. આ સૂત્રના લઘુન્યાસમાં પણ સંધ્યક્ષરમાં વિશ્લિષ્ટ વર્ગ રૂપે ગો ને જ દર્શાવ્યો છે, તો કેમ અનુકમે +? અને આ +૩ સ્વરોની સંધિ કરી- સંધ્યક્ષરોની નિષ્પતિ દર્શાવી છે? તો આનું સમાધાન આમ સમજવું કે અહીંબુનાસકાર અને લાન્યાસકારની માન્યતામાં ભેદ છે. તે આ પ્રમાણે - બનાસકાર 8 + = 9 અને 1 + ૩ = . આ રીતે છે - મો સંધ્યક્ષરોની નિષ્પત્તિને સ્વીકારે છે. (B) જ્યારે લાન્યાસકારમ += છે અને આ + ગ = ગો આ રીતે?-ગૌ સંધ્યક્ષરોની નિષ્પત્તિને સ્વીકારે છે. તેમાં ભાષાકીય પ્રયોગો તરફ નજર કરતા કોઈપણ પ્રયોગસ્થળે મ +? = અને 1 + ૩ = ઓ તેમજ +9 = છે અને + મ = જે આ રીતે જ સંધ્યક્ષરોની નિષ્પત્તિ થતી જણાય છે. જેમકે – તવ ફૂd = તવેદા, તવ ડમ્ = તવોન્મ તેમજ તવ ષ = તષા, તવ ૩ોન: = તવોન:. પરંતુ જ્યારે ધ્વનિને આશ્રયીને વિચારીએ ત્યારે (A) આમ તો અભેદ નિર્દેશન કરતા ષષ્ટ ચત્ત નિર્દેશ કરીએ તો પણ આ સૂત્રથી સાદિ ગો પ્રત્યયનો જ આદેશ કરવાનો હોવાથી ‘પ્રત્યયસ્થ ૭.૪.૧૦૮'પરિભાષાનુસારે સંપૂર્ણ નો આદેશ થઇ શકે એમ છે. છતાં ગ્રંથકારશ્રીએ તે પરિભાષાનો આશ્રય ન કરતા આ ચર્ચા કરી હોય તેવું જણાય છે. (B) सन्धायक्षरं सन्ध्यक्षरम्, इत्यत एवैषां पूर्वो भागोऽकारः, एकारेकारयोः परो भाग इकारः, ओकारौकारयोः परो भाग કાર:1 (.૨.૮ પૃ. ચા.) (C) संधौ सति अक्षरं सन्ध्यक्षरम्, तथाहि-अवर्णस्येवर्णेन सह संधावेकारः, एकारकाराभ्यामैकारः, अवर्णस्योवर्णेनौकारः, મોરારીરિગામીર: (૨..૮ .ચા.)
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy