SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ૨૦૨ (d) અષ્ટપુષ્પી – સંધ્યા સમારે રૂ.૨.૨૬”) ગષ્ટનાં પુષ્મા સમાહાર: = ગષ્ટન્ + આ પુw + મા ક્રોવર્ષે રૂ.૨.૮'ગષ્ટન્ + પુષ, ક્રોકાર્પે રૂ.૨.૮ થી લુપ્ત અન્તર્વર્તી વિભકિતના સ્થાનિવભાવની (4) અપેક્ષાએ ગષ્ટન્ ને પદસંજ્ઞા, જ ના ૦ ૨..૧૨’ – ગષ્ટ + usu = ગgger, “ળિો: Ho ૨.૪.૨૨ અષ્ટપુષ્પ + ફી, સ્થ ૦ ૨.૪.૮૬’ ગષ્ટપુ + ૩ = અષ્ટપુછી + fe, * રીર્ષક્ષ્ય૦ .૪.૪૫' + અષ્ટપુષ્પી . આ સર્વસ્થળે ગષ્ટનું નામથી પરમાં , તા (17) અને ત્વ પ્રત્યય તેમજ પુષ્પ શબ્દ છે, પણ સ્વાદિ પ્રત્યયો નથી. માટે આ સૂત્રથી ગષ્ટન્ ના ન નો ના આદેશ ન થયો. શંકા - ગષ્ટન્ + + અવસ્થામાં એકસાથે બે કાર્યો પ્રાપ્ત છે. એક નાખ્ખો નો ર૭.૧૨ સત્રથી મદન નાનનું લોપકાર્ય અને બીજું નાન: પ્રથમૈ૦ ૨.૨.૩૭' સૂત્રથી ગષ્ટન્ + ને સિ પ્રત્યય લાગવા રૂપ કાર્ય. આ બન્ને કાર્યો પૈકી – ના લોપકાર્ય કરતા સિં પ્રત્યાયના વિધાનનું કાર્ય અલ્પનિમિત્તક હોવાથી અંતરંગ ગણાય. તેથી અત્તર વહરા 'ન્યાયથી પ્રત્યય પૂર્વે થતાં અષ્ટમ્ + + સિ અવસ્થામાં સ્વાદિ સિપ્રત્યય પરમાં વર્તતા આ સૂત્રથી ગષ્ટના ન્ નો આ આદેશ થવાની પ્રાપ્તિ છે. માટે તમે નાનો નો ૨..૨૨' સૂત્રથી મન્નાન નો લોપ નહીં કરી શકો. સમાધાન - તમારી વાત સાચી છે. છતાં ‘સત્તર વહિરા' ન્યાયના બાધક મન્તરાપિ વિઘન વહિરો | વાઘતે (વ્યા. ર. પા.૨૨૮)' ન્યાયાનુસારે પ્રસ્તુતમાં તિ પ્રત્યયના વિધાન રૂપ અંતરંગ કાર્યનો બહિરંગ એવું ના લોપ રૂપ કાર્ય બાધ કરશે. તેથી મન્ + અવસ્થામાં પૂર્વે જૂનો લોપ થશે, પછી સાદિ સિપ્રત્યયનું વિધાન થશે. માટે આ સૂત્રથી ગષ્ટના ન્ નો આ આદેશ થવાની વાત જ ઊભી નહીં રહે. (5) “વિશ્રાવિદ્યાધર, પાણિનિ, દેવનંદીઆદિ કેટલાક વ્યાકરણકારો / કાર કારાદિ સાદિપ્રત્યયો પરમાં વર્તતા જ આ સૂત્રની પ્રવૃત્તિને ઇચ્છે છે. તેઓ તેમના મન મા વિમો (પા.નૂ. ૭.૨.૮૪)' સૂત્રમાં પૂર્વસૂત્રથી દતિ (= ત્રશ્નને) પદની અનુવૃત્તિ લે છે. તેથી વ્યંજનાદિ સાદિવિભકિત પરમાં વર્તતા જ તેમના મતે અષ્ટ નાસ્ નો ના આદેશ થાય છે મારા. (A) અહીં“ગષ્ટન્ + Twા અવસ્થામાં અંતર્વસ્યાદિ વિભક્તિના સ્થાનિવદ્ભાવની અપેક્ષાએ આ સૂત્રથી ગષ્ટનું નાનો ના આદેશ કેમ નથી કરતા?” આવી શંકા ન કરવી. કેમકે હાર્ટે રૂ.૨.૮'સૂત્રથીલુ થયેલી અંતર્વતી વિભકિતને આશ્રયીને આ સૂત્રથી મન્નાનનો ના આદેશ કરવાના પ્રસંગે નુષ્યવૃ૦ ૭.૪.૨૨’ સૂત્રથી તે અંતર્વત વિભક્તિના સ્થાનિવદ્ભાવનો નિષેધ થાય છે, માટે અમે ગષ્ટન્ નાનો ના આદેશ નથી કરતા. હવે જ્યારે કોઈ સમુદાયાશ્રિત કાર્ય કરવું હોય ત્યારે ‘નુષ્યવૃ૦ ૭.૪.૨૨' સૂત્રથી સ્થાનિવદ્ભાવનો નિષેધ નથી થતો. તેથી સમસ્ત અષ્ટમ્ શબ્દ સમુદાયને પદસંજ્ઞા કરવાના પ્રસંગે નુષ્યવૃ૦ ૭.૪.૨૨' સૂત્રથી અંતર્વતી સાદિવિભક્તિના સ્થાનિવદ્ભાવનો નિષેધ ન થવાથી નરન્ને પદસંજ્ઞા થશે. જુઓ નુષ્યવૃ૦ ૭.૪.૨૨૨' સૂત્રની બૂવૃત્તિ લુપતિ સપ્તમીનિર્દેશાત્ પૂર્વસ્ય યાર્થ પ્રાપ્ત તષિષ્ઠતા સમુદાયસ્થ તુ મહત્વેવા'
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy